Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 7
________________ નક્ષત્રાના ત્રણ અવડહુડા ચક્રમાં ખતાવેલ છે. ગુરુ શિષ્યાદિ બંનેને એક જ ગણુ હાય તા અત્યંત પ્રીતિ રહે. એકને દેવ ગણુ અને બીજાના મનુષ્ય ગણુ હાય તા મધ્યમ પ્રીતિ રહે. રાક્ષસ અને દેવ ગણુ ઢાય તે વેર રહે તથા મનુષ્ય અને રાક્ષસ ગણુ હાય તા મૃત્યુ થાય. નાડીવેધ—એક નાડીમાં નક્ષત્ર રહેલું હોય તેા ગુરુ શિષ્યાદિને શુભ છે. આદ્ય નાડી—અશ્વિની, આર્દ્રા, પુનઃવ'સુ, ઉ, ફાલ્ગુની, હસ્ત; જ્યેષ્ઠા, મૂળ, શતભિષા, પૂ. ભાદ્રપદ, મધ્ય નાડીભરણી, મૃગશી, પુષ્ય, પૂર્વાłાલ્ગુની, ચિત્રા, અનુરાધા પૂર્વાષાઢા, નિષ્ઠા, ઉ, ભાદ્રપદ, અંત્ય નાડી—કૃતિકા, રૅાહિણી, અશ્લેષા, મા, સ્વાતિ, વિજ્ઞાખા, ઉ. ષાઢા, શ્રવણુ. રેવતી. નક્ષત્રોની આંધળા આદિ સંજ્ઞા તથા તેનુ ફળ ( આ સંજ્ઞા ખેાવાયેલી—ચારાયેલી ચીજો જોવામાં ઉપયોગી છે.) આંધળા —રેવતી, રાહિલ્યુંી, પુષ્ય, ઉ, કાલ્ગુની, વિશાખા, પૂ. યોઢા, ધનિષ્ઠા, પૂર્વ દિશા; શીઘ્ર મળે. કાંણાં—મશ્રિતી, મૃગશીર્ષ, અશ્લેષા, હસ્ત, અનુરાધા, રૂ. પાઢા, શતભિષા, દક્ષિણુ દિશા; યત્નથી મળે. ચીમાં—ભરણી, આદ્રા, મધા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂ. ભાદ્રપદ પશ્ચિમ દિશા; ખબર મળે. દેખતાં—કૃતિકા, પુનવસુ, પૂ. કાલ્ગુની, સ્વાતી, મૂળ, શ્રવણુ, ઉ. ભાદ્રપદ, ઉત્તર દિશા; ખબર પણ ન મળે. યાગાની સમજણ સિધ્ધિયાગ—શુક્રવારે ૧૬૬-૧૧, બુધવારે ર-૭-૧૨, મંગળવારે ૩-૮-૧૩, શનિવારે ૪-૯-૧૪, ગુરૂવારે ૫-૧૦-૧પ, તિથિ હાય તા સિદ્ધિયોગ થાય છે, તે શુભ છે. રવિવારે હસ્ત, ત્રણ ઉત્તરા કે મૂળ; સામવારે રાહિણી, મૃગશીષ, પુષ્ય, અનુરાધા કે શ્રવણ; મંગળવારે ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કે રેવતી, બુધવારે કૃતિકા, રાહિણી, મૃગશીય, પુષ્પ, કે અનુાલા. ગુરૂવારે ઋષિની, પુષ્ય, પુન વસુ, અનુરાધા કે રેવતી; શુક્રવારે પુનવસુ, અશ્વિની, પુર્વાક્રાલ્ગુની, રેવતી, [પ અનુરાધા કે શ્રવણુ; શનિવારે રાહિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હોય તા; સિદ્ધિયોગ થાય છે. આ યેગ શુભ છે. રાજયોગમ’ગળ, બુધ, શુક્ર, અને રવિ આના કાઈ વારે બીજ, સાતમ, બારસ, ત્રીજ અને પુનમ એમાથી કોઈ પણ તિથિ હૈાય; અને ભણી, મૃગશીષ' પુષ્ય, પૂ ફ્રાન્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, નિષ્ઠા, ઉ ભાદ્રપદ, એમાંનું કાણું નક્ષત્ર હોય તેા રાજયોગ થાય છે. આ ક્રમ માંગલિક કાર્ય, ધર્મકાર્ય, પૌષ્ટિક આદિ કાર્યોમાં શુભ છે. કુમારયોગ-મંગળ, બુધ, સામ અને શુક્ર એમાંના કેઇ વારે; એકમ છઠ, અગિયારસ, પાંચમ અને દશમ એમાંની ક્રાઈપણ તિથિ હાય, અને અશ્વિની, રાહિણી, પુનર્વસુ, મા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણુ અને પૂ. ભાદ્રપદ, એમાંનુ કાઇપણુ નક્ષત્ર હોય તો કુમારચાંગ થાય છે. આ યોગ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ, અને વ્રત આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના અને યાગમાં અશુભ યોગ ન હોવા જોઈએ. સ્થિરયાગ—ગુરુવારે કે શનિવારે; તેરસ, ચેાથ, નામ, ચૌદશ કે આઠમ હોય અને કૃતિકા, આર્દ્રા, અશ્લેષા, ઉ. ફ્રાલ્ગુની, સ્વાતી, જ્યેષ્ઠા, ઉ. ષાઢા, શતભિષા કે રેવતી નક્ષત્રમાંથી કોઈપણુ નક્ષત્ર હાય તા સ્થિર (સ્થવિર ) યાગ થાય છે. આ યાગ રાગાદિકના નાશ કરવામાં શુભ છે. ઉપગ્રહયોગ—સૂર્યના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમું, આઠમું, ચૌદમુ અઢારમુ, ૧૯ મુ, ૨૨મુ, ૨૩મુ, અને ર૪મું. હોય તેા ઉપગ્રહયાગ થાય છે. તે શુભ કાર્યમાં વર્જ્ય છે, સૂ` નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પહેલું, પાંચમ, સાતમ, આઠમું, અગીયારમુ, પંદરમું, સાલમુ, ઢાય તે તે ચેાગ પ્રાણહરણ કરનારા છે. સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચેાથુ, છઠ્ઠું, નવમ્, દશમું, તેરમુ, અને વીસમુ, હાય તા વિયાગ થાય છે. આ યોગ શુભ (શ્રેષ્ઠ) છે. રવિ-હસ્ત, સામ-મૃગશીષ, મગલ-અશ્વિની, બુધ-નુરાધા, '; ૫ ✡ ' ગુરુ-પુષ્ય, શુક્ર-રેવતી, શનિ-રાહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિસંગ - ૧૦ ૧૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 98