Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 12
________________ સ્વામી મૃગ માજા૨ મૃમ ૧૦] વગર વર્ગમૈત્રી અ. ઈ. ઉ. એ. એ. ગરૂડ ક, ખ, ગ, ઘ, ડે. માર ચ. છ, જ, ઝ, ઝ, સિંહ ટ, ઠ, ડ, ઢ, ણ. શ્વાન મેષ -ત. ૭. દ, ધ, ન. સ ગરૂડ ૫. ફ. ભ. ભ. મ. મૂષક ચ ૨. લ. વ. સિંહ શ. ષ. સ, હ. મેષ ધાન આ વર્ગોમાં પરરપર પાંચમો વર્ગ વર્જવા ગ્ય છે. અભિષેકના નક્ષત્ર-શ્રવણ,પેટા,પુષ્ય, અભિજીત, હસ્ત, અશ્વિની, રોહિણી, ત્રણ ઉત્તરા, મૃગશીર્ષ', અનુરાધા અને રેવતી એ નક્ષત્રો શુભ છે. નક્ષત્ર શૂળ-જs, પૂ. બાઢા, ઉ. ષાઢા, પૂર્વ દિશામાં નક્ષત્ર શૂળ; વિશાખા, શ્રવણ, ધનિષ્ઠા, પૂ. ભાદ્રમદ, દક્ષિણ દિશામાં નક્ષત્ર શળ; ગણિી , મૂળ, પશ્ચિમ દિશામાં નક્ષત્ર શાળ; ઉ. ફાલ્યુની, ઉત્તર દિશામાં નક્ષત્ર શૂળ દિફથ્થળ સન્મુખ હોય ત્યારે તે દિશામાં ગમન કરવું નહિ. પ્રવેશ અને પ્રયાણ નવમે દિવસે નિષેધ છે. કક, વૃશ્ચિક અને મીન રાત્રિના લગ્નમાં તથા નવમાં નવમાંશમાં પ્રયાણ કરવું નહિ. બાળકને પ્રથમ ચલાવવાનું તથા પ્રથમ ભજનનું મુહૂર્તબાળકને તથા નવા દીક્ષિત સાધુને મૃદુ, ધ્રુવ, ક્ષિક, અને 'ચર નક્ષત્રોમાં પ્રથમ હિંઠન તથા ભોજન ગોચરી ચર્યા) શુભ છે. બાળકને અશન (ભજન) છઠે મહિને કરાવવું અને પૂર્વના મૃદુ વગેરે નક્ષત્રમાંથી સ્વાતિ અને શતભિષા સિવાયનાં બીજા નક્ષત્ર લેવાં. નવાં પાત્રો વાપરવાનું મુદ-અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશીર્ષ, હસ્ત, પુષ્ય નક્ષત્રમાં તથા ગુરૂ અને સોમવારે નવાં પાત્ર વાપરવાં શુભ છે. ક્ષૌહનું મુહૂર્ત-શુભવારના દિવસે રિક્તા, છ, આઠમ, અને અમાવાસ્યા સિવાયની તિથિએ; ચર નક્ષત્રો અને ચિત્રા, જયેષ્ટા, અશ્વિની પુષ્ય, રેવતી, હસ્ત, તથા મુનશીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુને પ્રથમ બેચ કરો. મીજીબંધન-(ઉપનયનનુ)મુદ્દત-મેળવંધનનું કામ બ્રાહ્મણે ને ગર્ભથી અથવા જ-મથી આઠમે વર્ષે થાય છે. ક્ષત્રિયને અગિયારમે વર્ષે અને વૈશ્યને બારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દશમે વર્ષે પણ મજીમંધ કરવામાં આવે છે. નવ વસ અલંકાર પહેરવાનું મુર્તા-હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા ધનિષ્ઠા, અશ્વિતી અને રેવતી એ નક્ષત્રમાં, મંગળ, ગુરુ, શુક્ર અને રવિવારે ધારણ કરવા:શુભ છે. ઓષધ ખાવાનું મુહૂર્ત-મૃગશીર્ષ, શતભિષા, અનુરાધા, ધનિકા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મૂળ, હસ્ત, ચિત્રા, પુનર્જસ અને સ્વાતી; એ નક્ષત્રમાં; શુભવાર તથા રવિવાર સારો છે. રેગીને માથે પાણી રેડવાનું મુહૂર્ત–નીરોગી થયેલા માણસને પ્રથમ સ્નાન સેમવાર તથા શુક્રવાર વજીને બાકીના વારમાં, તથા રોહિણી, રેવતી, ઉત્તર ૩, આશ્લેષા, પુનર્વસુ, સ્વાતી અને મઘા વજીને બીજા નક્ષત્રમાં કરવા કહ્યું છે. નવું અનાજ ખાવાનું મુર્ત-શુભ દિવસે રોહિણી, ત્રણ ઉત્તરા, પુષ્ય, મૃગશીર્ષ, પુનર્વસુ, ચિત્રા, ધ નકા, શ્રવણ, રેવતી અને અશ્વિની એ નક્ષત્રમાં અનાજ દાન દઈને ખાવું. રાજદિક સ્વામિના દર્શનનું મ –૫૬, ધ્રુવ, ક્ષિપ્ર તથા ધનિકા અને શ્રવણ નક્ષત્રમાં સર્વપ્રયજનની સિદ્ધિના માટે રાજાદિનું દર્શન કરવું. હસ્તી તથા અધ કર્મ–અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ, એ નફામાં હસ્તી કર્મ શુભ છે. તથા અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય હસ્ત, સ્વાતિ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નક્ષત્રમાં અશ્વકમ શુભ છે. ગાય વગેરેના બંધન સ્થાનાદિકનું મુહૂર્ત-ગાયના ઉપલક્ષણથી હાથી, ઘોડા, ભેંસ, વગેરેનું સ્થાન બાંધવાનું નવું ઠેકાણું કરવું તે) તથા યાન એટલે પ્રથમ ચરવા લઈ જવું તથા પ્રવેશ એટલે ગ્રાદિકમાં પ્રથમ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98