Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 15
________________ ભારતીય પંચાંગ (કેલેન્ડર)ની સમજ [ ૧૩ ભારતનાં બધાં પંચાંગ એક પદ્ધતિનાં બને તે માટે સને ૧૯૫ર ના નગરમાં ભારત સરકારે છે. ૐ મેઘનાદ સાહાના પ્રમુખપદે પંચાંગ સંશાધન સમિતિની નિમણુક કરી હતી આ સમિતિએ પિતાને રીપેટ સને ૧૯૫૫માં સરકારને સુપ્રત કર્યો. અને તેમ વ્યાવહારિક ઉપગ માટેના રાષ્ટ્રિય પંચાંગની ભલામણ કરી., શાલિવાહન શક તથા ચિત્ર સમારંભ તા. રર માર્ચ ૧૯૫૭ થી તા. ૧ ચૈત્ર ૧૮૭૯ ગણવાનું નક્કી કર્યું. ભારતીય પંચાંગને મહીને. માસના પહેલા દિવસે અંગ્રેજી તારીખ– ચિત્ર ૩૦ દિ, ૩ી. ૨૨, ૨૧ માર્ચ વૈશાખ ૨૧ એપ્રિલ نی تی ૨૨ મે શ્રાવણું ૩૧ દિ સૂર્યોદયાસ્ત કાઢવાની સમજણ પંચાંગમાં મુંબઈના સૂર્યોદયાસ્ત સ્ટાન્ડર્ડ ટાઈમમાં આપ્યાં છે. તેના ઉપરથી કોઈપણ સ્થળના મૂર્યોદયાસ્ત કાઢવાની રીત: -9. ૫૩ માં આપેલા રેખાંતર ઈત્યાદિના કાષ્ટકમથિી ઇષ્ટ સ્થળ અને તે ન આપ્યું હોય તો તેની નજીકના સ્થળ માટે+અથવા-નિશાની સાથે જે રેખાંતરને આંકડો આપો હોય તેટલી મિનિટ મુંબઈના સૂર્યોદયાસ્તના વખતમાંખ્યા હોય તે ઉમેરવી અને-એછા હેત તે બાદ્ધ કરવી, આ સૂર્યોદયાસ્તને સ્થલ કાળ આવશે. સૂક્ષ્મ કાળ કાઢવાની રીતઃ-ઈષ્ટ સ્થલના અક્ષાંશ પૃ. ૫૫માં આપ્યા છે. ઈષ્ટ દિવસની ઈગ્રેજી તારીખ અને ઈષ્ટ સ્થળના અક્ષાંશ આ બંનેની મદદથી પૃ. ૫૪ માં આપેલ ચરાંતર (મિનિટ) કોષ્ટક ઉપરથી ચરાંતર કાઢીને તે ચરાંતર નીચે બતાવ્યા પ્રમાણે સ્થળ કાળમાં ઉમેરવાથી અથવા બાદ કરવાથી સૂક્ષ્મ કાળ આવશે. જે ઈટ સ્થળના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોય તે ઈષ્ટ સ્થળની 'ઉ' સંજ્ઞા અને ઓછા હોય તે ઈષ્ટ -સ્થળની “દ” સંજ્ઞા સમજવી. ઉદાહરણ---તા. ૧૨ મી જુન ભાવનગરના સૂર્યોદયાસ્ત કાઢે. પૃ. ૫૫ના રેખાતર આદિના કાષ્ટકમાંથી ભાવનગર માટે+સ, અક્ષાંશ ૨૧-૪૭ આપેલ છે. તે તારીખને મુંબઈને ઉદય ૬ ક. ૨ મિ; અસ્ત ૧૯ ક. ૧૫ મિ; - ભાવનગરને ઉદય ૬ ક. ૨ મિ. + 8 મિ. = ૬ ક. ૫ મિ. (રશૂલ); ભાવનગરના અસ્ત ૧૯ ક. ૧૫ મિ. +૩ મિ. = ૧૯ ક. ૧૮ મિ. (સ્થલ ); ભાવનગરને અક્ષાંશ ૨૧ અંક ૪૭ કળા છે. તેથી પૃ. ૫૪ ના કોઠાથી ચરાંતર ૬ મિ. આવ્યું; ભાવનગરના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોવાથી “ઉ' સંજ્ઞા થઈ. જેથી પૃ. ૫૪ ના ચરાંતર કોષ્ટકાનુસાર ચરાંતર સ્થળ ઉદયકાલમાં બાદ કરવાનું અને સ્કૂલ અસ્તકાળમાં ઉમેરવાનું છે. તેથી સૂક્ષ્મ ઉદયકાલ = ૬ ક. ૫ મિ.-૬ મિ. = ૫ ક. ૫૯ મિ; સૂક્ષ્મ અસ્તકામ = ૧૯ ક. ૧૮ મિ. + ૬ મિ. = ૧૯ ક. ૨૪ મિ. આવ્યા. યથા ૨૧ માર્ચથી ૨૩ સપ્ટે. સુધી ૨૨ સપ્ટે. થી ૨૧માર્ચ સુધી માટે ઉદયકાળમાં, બાદ કરવું ઉમેરવું , ઉમેરવું બાળક | ઉમર | બાદ કરવું; બાદ કરવું 1 ઉમેરવું | બાદ કહ્યું تی تی تی نی نی نی અશાડ ૩૧ દિ. ૨૨ જીને ૨૩ જુલાઈ ભાદ્રપદ ૨૩ ઓગષ્ટ આશ્વિન ૨ સપ્ટેમ્બર કાર્તિક ૨૩ ઓકટોબર અપ્રહાયન (માગસર) ૨૨ નવેંબર પિષ ૨૨ ડીસેમ્બર માધા ૨૧ જાનેવારી ફાલ્ગન ૩૦ દિ, ૨૦ ફેબ્રુઆરી. *લીપ ઈયર (લુપ્ત વર્ષ)માં ચત્રતા દિવસ છે તેમજ ચિત્ર આરંભ તા. ૨૧ માર્ચથી થાય છે. નક્ષત્ર ફળ પ્રયાણ-ઉત્તર દિશામાં હસ્ત નક્ષત્રમાં ન જવું, ચિત્રા નક્ષત્રમાં દક્ષિણ દિશામાં ન જવું, પૂર્વ દિશામાં રોહિણી નક્ષત્રમાં ન જવું અને પશ્ચિમ દિશામાં શ્રવણ નક્ષત્રમાં ન જવું. [ રવિ | સામ | ભામ | બુધ | ગુ. સુકુ | શનિ મૃત્યુયોગ અનુરાધા ઉ. પઢા | શતતારા અશ્વિની | મૃગશીર્ષ આશ્લેષા હસ્ત યમટ મા વિશાખા આર્તા | મૂળ | કૃતિકા રાહી હસ્ત યમદં મધા | મૂળ | ભરણી | પુનર્વસ | અશ્વિની અનુરાધા શ્રવણ | ધનિષ્ઠા | વિસાબ કૃતિકા ' | રવતી ૧. પાઠા રાહીણી તારા વજ મુસલ ભરણી ચિત્રા | Nઢા, ધનિષ્ઠા ઉ.ફા | જેઠ ( રેવતી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98