Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 10
________________ ૮] પ્રતિમા પ્રવેશ—પુષ્ય, ધનિષ્ઠા, મૃગશીષ, હિણી, શુ ઉત્તરા, શતભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી એ નક્ષત્રામાં શુભ્રવારમાં, સ્થિર લગ્નમાં તથા ચદ્ર, ગુરુ અને શુક્રનેા ઉદય હોય ત્યારે પ્રતિમાના પ્રવેશ શુભ છે. ધ્વજારોપણ—ત્રણ ઉત્તરા, આર્દ્રા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રાહિણી અને પુષ્પમાં થાય છે. દીક્ષા તથા પ્રતિષ્ઠાનું મુહૂર્ત—માસ, દિવસ અને નક્ષત્ર ત્રણુની શુદ્ધિ જાણીને ધ્રુવ (સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યાં કરવાં. શુભમાસ– માગસર, મહા, ફ્રાગણુ, વૈશાખ, જેઠ તથા અષાડ માસ તેમાં શુભ છે. શુભ્રવાર—રવિ, બુધ, ગુરુ શુક્ર અને શિન દીક્ષામાં શુભ છે. સામ, બુધ, ગુરુ શુક્ર પ્રતિષ્ઠામાં શુભ છે. શુભ તિથિ—૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ દીક્ષામાં શુભ છે. સુદમાં ૧-૨-૫-૧૦-૧૩ વદમાં ૧-૨-૫ તિથિએ પ્રતિામાં શુભ છે. શુભ નક્ષત્ર—ત્રણ ઉત્તરા, રાહિણી. હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, પુષ્ય, પુનવ`સુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણુ, સ્વાતિ. આ નક્ષત્ર દીક્ષામાં શુભ છે. મઘા, મૃગશીર્ષ, હસ્ત, ત્રણ ઉત્તરા, અનુરાધા, રેવતી, ત્રણ, મૂળ, પુષ્પ, પુનવસુ, રાહિજ઼ી, અને ધનિટા પ્રતિષ્ઠામાં શુભ છે પ્રતિષ્ઠા લગ્ન—જિનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દ્વિસ્વભાવ લગ્ન શ્રેષ્ટ છે. સ્થિર લગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે. પ્રતિષ્ટા નવમાંશ—પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ અધ એટલા અંશા (ઉત્તમ) સારા છે, તથા વૃષભ, સિંહૈં, તુલા અને મીન એટલા 'શા મધ્યમ—દેવાલયના કર્તા અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે. દીક્ષા લગ્ન અને નવમાંશ—દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિ, વૃક્ષ વિનાની સ્થિર રાશિએ અને મકર રાશિ એટલી રાશિ શુભ છે. તે સિવાયની બીજી રાશિ શુભ નથી. શુક્ર—લગ્નમાં રહ્યો હોય, શુક્રવાર હાય, લગ્નમાં શુક્રને નવમાંશ: ઢાય, શુક્રનું ભવન વૃષભ અને તુલા લગ્ન ડાય, તથા શુક્ર લગ્ન કે સાતમા સ્થાનને સપૂણુ' જોતા હોય તે! તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. ચંદ્ર—લગ્નમાં હાય, સેામવાર હાય, ચંદ્રના નવમાંશ તથા ચંદ્ર લગ્નને જોતા હોય, તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. દીક્ષા કુલ્લીમાં ચંદ્ર સાથે કાઇ પણ ગ્રહ હોવા જોઇએ નહિ, અર્થાત્ ચંદ્ર એકલા જ જોઇએ. બિંબ પ્રતિષ્ઠા—તે વિષે પ્રતિષ્ઠા કરનારના જન્મ નક્ષત્રથી ૧ લુ, ૧૦ મું, ૧૬ મું, ૧૮ મું, ૨૩ મું અને ૨૫ મુ નક્ષત્ર વવું. પંચાંગમાં—વિઘ્ન ભાદિ ૨૭ યોગા આપેલ છે, તેમાંથી વૈધૃતિ અને વ્યતિપાત સંપૂર્ણ ત્યાજ્ય છે, પરિધને પહેલાના અર્ધો ભાગ ત્યાજ્ય, વિષ્ણુંભ, ગ, અતિગડ, શૂલ, વ્યાધાત અને વયોગને પ્રથમ ચરણ ત્યાજ્ય છે. ત્યાજ્ય—ચાતુર્માસમાં, અધિક માસમાં, ગુરૂ-શુક્રના અસ્ત, ગુરૂ-શુક્રની બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા હેાય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરાવવી નહીં, શુક્ર અસ્તમાં દીક્ષા થઈ શકે છે. તથા અવોગ, કુક્ષિક, ભદ્રા (વિષ્ટિ) તથા ઉલ્કાપાત વગેરેના દિવસેાને વવા, સક્રાંતિના ત્રણ દિવસ તથા ગ્રહણુતા નવ દિવસ વવા. શુભ નક્ષત્ર પણ સબ્યાગત હૈાય. સૂર્યÖગત હાય, વિવર હાય, ગ્રહ સહિત હાય, વિલ ંબિત હાય, રાહુથી હાયેલા હોય કે ગ્રહથી ભેદાયેલાં હાય-આ સાત પ્રકારના નક્ષત્રે વવા. કૃષ્ણપક્ષમાં ચંદ્ર ક્ષીણુ થતા હોવાથી આઠમ પછી તારાઓનુ` મલ જોવુ. જન્મ સમયે ચ ંદ્ર જે નક્ષત્રમાં હેપ તે જન્મ નક્ષત્ર (તારા) કહેવાય છે. જન્મ નક્ષત્ર અથવા તેની ખબર ન હોય તેા નામના નક્ષત્રથી દૃષ્ટ દિવસની ૩-૫-૭-૧૨-૧૪-૧૬-૨૧-૨૩-૨૫ મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી તથા જન્મ અને આધાન તારા (૧–૧૯) ગમનમાં વવા યાગ્ય છે. તારાઓનુ યત્ર જન્મસપત વિપત ક્ષમા, યમા ૨ 3 ४ ૫ 1 ક્રમ ૧૦ આધાન ૧૯ ૧૧ ૧૨ ૨૦ ૨૧ ૧૩ રર ۹۷ ૨૩ સાધના નિધના મૈત્રી પરમ 19 | મૈત્રી | ૧૫ | ૧૯ ૨૪ ૨૫ ૧૭ ૧૮ ૨૬ २७

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98