Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 42
________________ . O એમાં સહાય કરનાર સ્વાર્થી કુટુંબ પર હાય છે. આ જ અહિરાત્માનું લક્ષણ છે. જ્યારે આ સંસાર જેવા છે તેવા જેને આળખ્યા છે તેવા સંસારી જીવાને સંસાર જરા પણ ગમતા નથી. મેક્ષે જ જવાની તાલાવેલી છે તેને શ્રી જિન પર, શ્રી જિનમત પર અને શ્રી જિનની જ આજ્ઞા પાળતા હોય તેવા સંઘ પર તિ હેાય છે. આ અંતરાત્માનું લક્ષણ છે. જેને સુખમય સ ંસાર ગમતા હૈાય તે જો સાધુ હોય તે સાધુ નથી. શ્રાવક હાય તે! શ્રાવક નથી અને ધ કરતા હાય તા તે વાસ્તવિક ધી નથી. વિષયની પરવશતા અને કષાયની આધીનતા એ જ ખરેખરા સંસાર છે. આ એ અવગુણા જ જીવને અયાગ્ય હિંસક-જૂઠ-ચાર-મદ્રુમાશ અનાવે છે, સુખે જીવવા દેતા નથી, સુખે મરવા દેતા નથી અને મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી અનંતકાળ સુધી દુઃખના દરિયામાં જીવને પડેલી દે છે. શાસ્ત્ર કહ્યું છે કે શરીરના સુખની ચિંતા કરનાર જીવ સુખશીલીયેા છે તેના માટે સદ્ગતિ સુલભ નથી. આઘા તે! વિશ્વાસનું ધામ છે. એ જોઈને જ સહુ માથા નમાવવા આવે છે. એ જેના હાથમાં હાય એને ગમે તે ઘરમાં જગ્યા મળી જાય. આઘે એવા વિશ્વાસ જન્માવે છે કે-આ રાખનાર રૂપ, રસ, ગંધ, સ્પર્શ, રસમાંથી એકનેય ચાર ન હાય! આ વિશ્વાસના ભગ થાય એવુ કરે, એ કેટલાં પાપ બાંધે? મુનિ તે તરે 35 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48