Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 41
________________ પ્રવચનબાગ – પુષ્પપરાગ સુવાકયા 34 — વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ આ સંસારના પુણ્યથી પણ મળતા જેટલા સુખા છે તેની ઈચ્છા જીવને પાપના યથી થાય છે, તે ઇચ્છા ખુદ્દ પાપરૂપ છે અને તેનાથી નવા નવા પાપ જ અ ંધાય માટે આ સુખ ભુંડું છે. અસાર છે, દુર્ગતિમાં ભટકાવનાર છે. છે ૦ જે જીવાને આ સસાર જેવા છે તેવા સમજાયા નથી, અને તેથી મેાક્ષની ઇચ્છા પેદા થઈ નથી. તેવા જીવાને ગમે તેવી સારામાં સારી સામગ્રી મળે તેા પણ તેના રાગ અને તે રાગથી પેદા થતી રતિ આ શરીર પર હાય છે. શરીરના સુખના સાધનભુત ધન પર હાય છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48