Book Title: Limbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra Author(s): Chaturvijay Publisher: Agamoday Samiti View full book textPage 9
________________ ૧ પરલેાકવાસી સ્વજનના કલ્યાણમાટે, સાહિત્ય પ્રત્યેની પેાતાની અભિરૂચિને કારણે અગર તેવા કાઇ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદર્શી લખાવીને અથવા પુરાતન જ્ઞાનભડારા અસ્તવ્યસ્ત થવાને કારણે ક્રાઇ વેચતું હાય તેને વેયાતાં લઇને મેટા મેટાજ્ઞાનમડારાની સ્થાપના કરી છે અથવા પાતપાતાના શ્રદ્ધેય આચાર્યાદિ મુનિવતે તેવા પુસ્તકસંગ્રહા અધ્યયનાદિ નિમિત્તે ભેટ આપ્યા છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઇયે કે—સાધારણમાં સાધારણ વ્યક્તિએ પોતે અપસંપન્ન હાય છતાં ઉપરોક્ત શુભ નિમિત્તોમાંનું કાઇ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં તેઓએ પણ ટીપે ટીપે સરાવર ભરાય, ” એ ન્યાયે મહાનમાં મહાન્ જ્ઞાનભંડારા ઉભા કરવામાં મહત્ત્વપૂર્ણ કાળા આપ્યા છે. આવા વ્યક્તિવ્યક્તિગત અપ ફાળાદ્વારા જે કામેા થયાં છે અથવા થાય છે તેને જો બાદ કરી લઇએ તેા સમર્થ વ્યક્તિએ કરાવેલ કાર્યોનું માપ સામાંથી પાણાસા અગર તેથી પણ વધારે બાદ કરતાં જે આવે તેટલું જ થાય. એટલે પ્રમાણમાં નાના સરખા દેખાતા આ ફાળાઓની કીમત પણ જેવી તેવી નથી. .. પૂજ્યપાદ શ્રીમાન દેવધિ ગણિ ક્ષમાશ્રમણે ગ્ર ંથલેખનના આરંભ કરાવ્યા ત્યારે અને તે પછી પણ અનેક સમર્થ તેમજ સાધારણુ વ્યક્તિએ વિશાળ જ્ઞાનભડારાની સ્થાપના કરી હશે અથવા કરી છે, તેને લગતાં ઐતિહાસિક સાધનેાના અભાવમાં તેમજ મારા પેાતાના તદ્વિષયક ઉંડા અભ્યાસને અભાવે તે ચિરકાલીન ભડારાને પરિચય ન આપતાં માત્ર તે જ્ઞાનભડારાની વિશાળતાને ખ્યાલ આવે તેટલા ખાતર પાછલી શતાબ્દીમાં રાજા-મહારાજા આદિએ જે જ્ઞાનમડારા સ્થાપ્યા છે તેને ટુંક પરિચય આ સ્થાને આપવાના સંકલ્પ છે. રાજાઓએ સ્થાપેલ જ્ઞાનભડારા—રાજાઓમાં જ્ઞાનાકાશની સ્થાપના કરનાર એ ગૂજરેશ્વરા પ્રસિદ્ધ છે. એક વિપ્રિય સાહિત્યરસિક મહારાજા શ્રીસદ્ધરાજ અને બીજા જૈનધર્મપ્રતિપાલક મહારાજા શ્રીકુમારપાલ, સિદ્ધરાજે ત્રણસેા લહિઆએ એકઠા કરી સર્વદર્શનના ગ્રંથા લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય હેમચંદ્રકૃત સાંગાપાંગ સપાદલક્ષ ( સવાલાખ ) વ્યાકરણ ગ્રંથની સેંકડા પ્રતિએ લખાવી તેના અભ્યાસીઓને આપ્યાને તેમજ અંગ અંગ આદિ ભિન્ન ભિન્ન દેશેામાં ભેટ માકલાવ્યાને અને તે તે વિષયના અભ્યાસીએતે તે તે ગ્રંથા પૂરા પાડયાનેા ઉલ્લેખ ૪પ્રભાવકરિત્ર તથા I' औपपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गस्ररीणां वाचनाय प्रदत्ता । तैः प्रपाट्टलके क्षिप्ता ॥ તા-પત્રીય. છવી. કાઇ કાઇ વાર મુનિએ પણ શ્રેયેાથે ગ્રંથા લખતા— संवत् १२११ वर्षे आश्विनवदि १ बुधदिने पूर्वभाद्रपदनाम्नि मूलयोगे तृतीययामे पं० मणिभद्रशिष्येण यशोवीरेण पठनार्थं कर्मक्षयार्थं च लिखितं ॥ નં. ફ૨૧ સિત્તરીટિપ્પન, નેસલમેર, Jain Education International ४ राज्ञः पुरः पुरोगैश्च विद्वद्भिर्वाचितं ततः । ચન્ને વર્ષગ્રંચ વર્ષ (ચાવત) રાજ્ઞા પુસ્તજેલને ૨૦ राजादेशान्नियुक्तैश्च सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सच्चक्रे लेखकानां शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त सर्वदर्शनिना ततः । प्रत्येकमेवादीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ॥ १०५ ॥ इत्यादि हेमचन्द्रसूरि प्रबन्धे ॥ કુમારપાલ પ્રબંધ પત્ર ૧૭ માં આને મળતા જ ટુંક ઉલ્લેખ છે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 268