________________
૨૦
ડોસા વેરાનું આ વૃક્ષ તેમના વંશજ પાસેથી મેળવ્યું છે. આમાં મેં તપસ્યાગીતને અનુસાર સુધારે વધારો કર્યો છે. જેમની નીચે મીંડાં મુકાયાં છે તે તે નામશેષ થઈ ચૂક્યા છે. અત્યારે આ વૃક્ષમાંના માત્ર સાતેક માણસો હયાત છે. ડોસા વેરામાં જે કાર્યદક્ષતા જે ધર્મભાવના અને જે તેજ હતાં તે અત્યારે કઈમાંએ નથી રહ્યાં. પરમાત્મા આ સૌને પિતાના વૃદ્ધોના સ્થાનને અને ધર્મને અજવાળવાની ભવ્ય પળો અર્પશે તે આપણે અવશ્ય ખુશી મનાવીશું.
પુણ્યવિ. પાટડી. સં. ૧૯૮૪ મહા વદ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org