Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 186
________________ શ્રી છીતુભાઈ ડાહ્યાભાઈ પટેલ ભુવાસણ ધનપ્રાપ્તિથી જ સુખ મળે એવી આપણે પ્રથમ આશ્રમમાં જઈએ માન્યતાએ શરીરનું સત્યાનાશ ૪ શ્રી ગોવિંદભાઈ પાસેથી કપાળદેવ૨૧ વર્ષની ઉંમરે આજીવિકાનું સાધન કરવા પૈસાની પ્રભુશ્રી વિષે મને જાણવા મળ્યું. મારે અમેરિકા જવાનું નક્કી થયું કમાણી માટે પરદેશ પનામા (મધ્ય અમેરિકા) જવાનું થયું. ત્યાં એટલે ગોવિંદભાઈને કહ્યું કે મારે ડાકોર જવાનું છે. અને તમે પ્રથમ વેપારીઓને ત્યાં નોકરી કરી. છ માસ પછી રાજકોટના કહેતા હતા તે મહારાજ પાસે મને લઈ ન જાઓ? ગોવિંદભાઈ છગનલાલ ભટ્ટ સાથે ભાગીદારીમાં બેઠા.ત્રણ વર્ષ પછી છૂટા હું સંમત થયા અને કહ્યું કે ચાલો હું તમારી સાથે આવું. પછી તેમની થઈ સ્વતંત્ર દુકાન કરી. અમેરિકન ટુરીસ્ટ પ્રજા સાથેનો ધંધો સાથે હું નીકળ્યો. ગાડીમાં મને તત્ત્વજ્ઞાન વાંચવા આપ્યું. સુરતથી હતો. જમવાના ટાઈમે ઘરાકની ગાડી આવી હોય તો જમવાનું ૬ બરોડા સુધી વાંચીને તે પૂરું કર્યું. મને વચનની અપૂર્ણતા લાગી. ઠેલીને તેમને માલ આપીએ. આ રીતે પૈસાના લોભને કારણે આ વચન લખનાર કોઈ મહાપુરુષ છે એવી છાપ પડી. પછી જમવાનો ટાઈમ અનિયમિત થવાથી ગેસ ટ્રબલ થવા લાગ્યો. ગોવિંદભાઈએ બરોડાથી ગાડી ઉપડ્યા પછી કહ્યું ભાઈ તમારે ત્યાંની વિલાયતી દવા છ માસ સુધી વાપરી છતાં ફેર પડ્યો નહીં પહેલા ડાકોર જવું છે કે અગાસ આશ્રમમાં જવું છે? મેં કહ્યું ભાઈ અને શરીર કૃશ થઈ ગયું. ખોરાક છૂટી ગયો, ફક્ત થોડું ફૂટ લઈ તમે કહો છો કે શ્રીમદ્ રાજચંદ્રથી જ્ઞાન પામેલા મહારાજ શ્રી શકાય. તો પણ તે વખતે ઘનપ્રાપ્તિથી જ સુખ મળે એવી માન્યતાના લઘુરાજસ્વામી છે. જેમને તમે પ્રભુશ્રી કહો છો, જેમણે આશ્રમ કારણે છ માસ સુધી શરીરને સામે પડી દુકાનનું બધું કામકાજ સ્થાપેલ છે, જે હાલ હયાત છે અને જેમની ૮૧ વર્ષની ઉંમર કરવાનો મક્કમતાએ નિર્ણય કર્યો. મારા નાનાભાઈ ગોપાલભાઈને થયેલી છે તો આપણે પ્રથમ આશ્રમમાં જ જઈએ. પછી ડાકોર ફિકર થઈ કે એમનું શરીર અહીં વિલાયતી દવાથી સુધરે તેમ ? જઈશું. એટલે અમે સાડા દસની ગાડીમાં આશ્રમમાં આવ્યા. નથી. તેથી મને ભારતમાં જઈ આયુર્વેદિક દવા કરશો તો સારું ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો થશે એમ કહી મને સ્ટીમરમાં ભારતદેશ રવાના કર્યો. મોટે દરવાજે આવ્યા. દરવાજો જોઈ મને આશ્ચર્ય લાગ્યું. જગતમાં નાશ નહીં થાય એવું કંઈ સુખ હશે? મેં કહ્યું ગોવિંદભાઈ જરા ઊભા રહો. મેં દરવાજા ઉપર દ્રષ્ટિ બાપુજીએ ઘણી દવાઓ કરાવી પણ કંઈ ખાસ ફેર પડ્યો નાખી તો કમાન ઉપર “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' નહીં. તેથી વિચારો આવવા માંડ્યા કે નાની ઉંમરે પુરુષાર્થ કરીને એમ વાંચ્યું. તેથી મને અંતરમાં આનંદ અને શાંતિનો અનુભવ પૈસા કમાયા, તેથી શરીરમાં રોગ આવ્યો. તેની સારવાર કરી : થયો, પછી ગોવિંદભાઈ. શંકર ભગતજી કાવિઠાવાળાને ત્યાં પણ રોગ મટે નહીં અને ખોરાક લઈ શકાય નહીં, તો શું મેળવેલા લઈ ગયા અને ત્યાં રહેવાનું રાખ્યું. ઘનનો ઉપભોગ ન લઈ શકાય અને મૂકીને મરી જવાનું? મરણ પછી શું થતું હશે. ગામના મરી ગયેલા ક્યાં ગયા હશે? પછી વિચાર આવ્યો કે આ જગતમાં નાશ નહીં થાય એવું કંઈ સુખ હશે? હે ભગવાન, જગતમાં સાચા ગુરુ હોય તે મને મળો એક આધ્યાત્મિક ભાઈ મારફતે મને ચંદ્રકાન્ત’નામનો ગ્રંથ વાંચવા મળ્યો. તેમાં આવ્યું કે ગુરુ વગર આત્મજ્ઞાન થાય નહીં. ઘરમાં બધા કૃષ્ણ અને રામની ભક્તિ કરતા. તેથી હું પણ કૃષ્ણ અને રામ આગળ પ્રાર્થના કરતો કે હે ભગવાન! આ સંસારમાં જે સાચા ગુરુ હોય તે મને મળો. તે ભાવના મારી ફળી અને અમારા ગામના શ્રી ગોવિંદભાઈ શનાભાઈ મારફત મને ૫.પૂ. પ્રભુશ્રીજીનો ભેટો થઈ ગયો. તે ભેટો કેવી રીતે થયો તે નીચે જણાવું છું : ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' ૧૭૯

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271