Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 237
________________ શ્રી શનાભાઈ મથુરભાઈ માસ્તર અગાસ આશ્રમ જેમ જેમ ઉપાધિવિશેષ તેમ તેમ સમાધિસુખની હાનિ પ્રભુશ્રી કહે - સ્ત્રીના તરફ નજર ન રાખવી. સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન કરવી. તેમ કરવાથી વૃત્તિ બગડે. વળી પ્રભુશ્રીએ એકવાર કહેલું કે એક છોકરું થાય એટલે એક કુલે ગુમડું, બીજું થાય એટલે બીજે કુલે ગુમડું અને ત્રીજું છોકરું થાય એટલે ચીરામાં ગુમડું થયું માનવું. બે કુલે ગુમડું હોય તો પણ બેસવું તકલીફવાળું અને ચીરા વચ્ચે થાય તો ભોગ મળ્યા. તો હવે આ ન જોઈએ. એમ વિચારી પરણ્યાને પાંચ વર્ષ થયેલા, શ્રી રતનચંદજી ખુબાજી કાંગા અને આજીવન બ્રહાચર્યવ્રત લઈ લીધું. આહાર મઘાના પાણી ભરી લેવા ભાવથી કરેલા દર્શન વ્યર્થ ન જાય પ.પૂ.પ્રભુશ્રીજીએ બોઘમાં જણાવ્યું કે મઘાના પાણી ભરી પૂ.પ્રભુશ્રીજી આહોર પઘારેલા ત્યારે એક ડોસા જે શ્રી લેવાં. તેથી એકવાર હું સંદેશર ગયો હતો. ત્યાં મઘા નક્ષત્રના દે હું કુંદનમલજીના દૂરના સગાં થાય. તેમને ઘેર પૂ.પ્રભુશ્રીએ પગલાં પાણીનો ટાંકો ભરેલો જોયો. તેમાંથી એક ; કરેલા. તે વખતે ડોસાએ પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરેલા. ત્યાર ઘડો ભરી લાવ્યો અને પ્રભુશ્રીજીને કહ્યું : ૬ બાદ વર્ષો પછી એક દિવસ શ્રી ફુલચંદજી તે બાપા મઘાના પાણી ભરી લાવ્યો. ત્યારે રસ્તે થઈ તેમના ઘરે સહેજે ગયા. તે બિમાર પ્રભુશ્રીજી કહે “મદાના પાણી એટલે આ હતા. તેથી પરમકૃપાળુદેવના થોડા વચનો બોઘ. તેને હૃદયમાં ભરી લેવો, કામ થઈ સંભળાવ્યા અને તે ભાવોમાં તેમનો દેહ છૂટી શ્રી શનાભાઈ જાય.’ ગયો. શ્રી રતનચંદજી શ્રી ચુનીલાલજી મેઘરાજજી કાંગા જીવામીયા આહોર સંદેશર પ્રભુ દર્શન નિષ્ફળ નહીં નાત જાત મૂકી ભક્તિભાવ કરજે આહોરના એક ડોસીમાં અન્ય જાતિના હતા. તેણે સં.૧૯૭૬ની સાલમાં હું (જીવામીયા) સંદેશરથી આવ્યો પ્રભુશ્રીજીનાં દર્શન કરેલા. છેલ્લે દિવસે ચુનીલાલભાઈ કાંગા ? ત્યારે મારી ઉંમર નાની હતી. પ્રભુશ્રીજીએ મને પૂછ્યું - તું કઈ ત્યાં થઈને જતા હતા. તેમને વિચાર આવ્યો કે ડોસીમાને જોતો નાતનો? મેં કહ્યું મુસલમાન છું. પ્રભુશ્રી કહે તને કયાં સિક્કો જઉં. અંદર ગયા અને પૂછ્યું માજી કેમ છે? માર્યો. ભગવાનને ત્યાંથી સિક્કો મારીને આવ્યો? તને કોઈ ડોસીમાએ કહ્યું બેસો ભાઈ, તમારા મિયાં કહેશે, બડામિયાં કહેશે તે તું ખમજે. કોઈની સામો થઈશ આશ્રમની ભક્તિ સંભળાવોને! ચુનીલાલ- નહીં. ભક્તિભાવ કરજે. અહીં આવતો રહેજે. કાયાની તો રાખ ભાઈ ભક્તિ સંભળાવવા લાગ્યા. ભક્તિ થશે. મંત્ર તો તને નહીં આપીએ, કંઈક તારાથી આશાતના થઈ સાંભળતા સાંભળતા જ તે ડોસીમાનું જાય. પણ ભક્તિભાવ કરજે. મરણ થઈ ગયું. તે મૂળમારગ, અહો અહો શ્રી સદ્ગુરુ વગેરે જાણતો. શ્રી ચુનીલાલજી પોતાની પત્ની ગુજરી ગઈ ત્યારે છેવટ સુધી “સહજત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર તેને સંભળાવ્યો હતો. તેની પોતાની પણ શ્રદ્ધા ૬ ઠેઠ સુધી ટકી રહી હતી. ૨૩૦

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271