Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 253
________________ ગોપs. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે પૂ.શ્રી બ્રહ્મચારીજીના ઉદ્ગાર (બોઘામૃત ભાગ-૧,૨,૩માંથી) પ્રભુશ્રી બહુ શાંત, બિકુલ શમાઈ ગયેલા ઊભો હતો. તેઓએ મને કહ્યું – “પરમગુરુ ઘણી વખત હું(પૂ.શ્રી બ્રહ્મચારીજી) આણંદથી પ્રભુશ્રીજીને કે નિગ્રંથ સર્વશદેવ” એમ બોલતાં બોલતાં સેવા પ્રશ્નો પૂછવા માટે આવતો. પણ પછી સેવામાં રહેતો કે બધું ભૂલી કર. તે વખતે મને બરાબર યાદ ન રહ્યું, પણ મનમાં એમ હતું કે જવાતું. વિકલ્પો શાંત થતા. ત્યાં બેસતાં કશું જોઈતું નથી એમ જ્ઞાનીએ કહ્યું તે સાચું છે. પછીથી પ્રભુશ્રીજીએ છત્રીસ માળામાં થતું. બધું જગત ભૂલી જવાતું. મહાપુરુષના યોગે જીવને વગર અઠ્ઠાવીસમાળા “પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ”ની ફેરવવા કહ્યું. ઉપદેશે બોથ પ્રાપ્ત થાય છે; કંઈ કહે નહીં, કરે નહીં તોય.....બહુ - બો.૧ (પૃ.૧૨૧) શાંત હતા. બિલકુલ શમાઈ ગયેલા, ઠરી ગયેલા. - બો.૧ (પૃ.૨૨૨) જે કાનમાં પડે તે વખત આવ્યે ઊગી નીકળશે હિન્દુસ્તાનમાં ફર્યો પણ આવા યોગી જોયા નહીં ગોમ્મસાર”નું વાચન થતું ત્યારે ઘરડી ડોશીઓ ન ચલાય તોપણ ભાવ કરીને સાંભળવા આવતી. ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ પ્રભુશ્રીજી પાસે આણંદથી હું (પૂ.બ્રહ્મચારીજી) આવતો હતો. તે વખતે એક યોગી મળ્યા. તે પણ મારી સાથે અહીં પ્રભુશ્રીજી પ્રભુશ્રીજીને પૂછ્યું કે આવો અઘરો કર્મગ્રંથ શું આ ડોશીઓ સમજતી હશે? ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાવ ત્યાં ભગવાન છે. પાસે આવ્યા. પ્રભુશ્રીજીને જોઈને એણે કહ્યું કે આખા હિન્દુસ્તાનમાં જે કાનમાં પડે તે વખત આવ્યે ઊગી નીકળશે. “તેને આવ્યો પ્રેમ હું ફર્યો પણ આવા યોગી તો કોઈ ઠેકાણે જોયા નથી. બિલકુલ તો મારે શો નેમ” એમ કહી ભગવાને ગોવાળને દર્શન દીધા તે ઠરી ગયેલા છે. એવા મહાપુરુષોનો જેને સમાગમ થયો છે તેણે સમજવા જેવી વાત છે. ભાવથી બધું થાય છે. - બો.૧ (પૃ.૬) તો શુરવીર થવાનું છે. કપાળુદેવ કહેતા કે ચોથા આરાના મુનિ છે.- બો.૨ (પૃ.૨૮૧) કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. આપની છબી મારા હૃદયમાં પ્રભુશ્રી કહે : બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ આપ્યા પછી પૂછ્યું છે. પણ કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. તે સતું કે કેમ રહે છે? પ્રભુશ્રીજીએ કહ્યું કે - આત્મસિદ્ધિની ગાથામાં અને શીલ છે. સત્ એટલે આત્માની ભાવના અને શીલ એટલે મારું ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં ત્યાગ. એ બેય જોઈશે. છપાઈ ગઈ છે તે દેખાય છે.- બો.૧ (પૃ.૩૩૩) પરમકૃપાળુદેવને ભજતાં સર્વ જ્ઞાની પુરુષો ભજાય આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે? એક સપુરુષ કે જ્ઞાનીને ભજતાં સર્વ અનંત જ્ઞાનીઓ એક વખત શ્રી રણછોડભાઈએ પ્રભથીજાને પડ્યું કે ભજાય છેજી. અને એકની આશાતના થતાં અનંત જ્ઞાની પુરુષની આ અહીં બેઠા છે, તે બધાનું કલ્યાણ થશે કે નહીં? પ્રભુશ્રીજીએ આશાતના થાય છેજી. માટે કોઈ પ્રકારની શંકા રાખ્યા વિના કહ્યું - ગોશાળા જેવાનું થશે તો આ બિચારા જીવોએ શો દોષ : જ્ઞાનીપુરુષે જોખમ ખેડી જે પુરુષ આપણને બતાવ્યો તેની ભક્તિમાં કર્યો છે? પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે પણ એમ કહેવામાં ચિત્ત રહેશે તો સર્વ પરમાત્માની ભક્તિ થઈ એમ ગણવા યોગ્ય લાભ નથી. - બો.૧ (પૃ.૩૩૧) છેજી. દ્રષ્ટિ રાગ તજી એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ જ્ઞાનીની દશા દિવસે દિવસે ચઢીયાતી હોય. : ભાવ જગાડવો. (બ્ર. શ્રી મોહનભાઈની નોટમાંથી) મને બે દિવસથી વિકલ્પ આવ્યા કરતા કે રાયણનો જીવ ભવ્ય પ.પૂ.પ્રભુશ્રીજી કયે ગુણસ્થાને હશે? તેનો ખુલાસો પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ પ્રભુશ્રીજી રાજમંદિરમાં ફરતાં હતા ત્યારે પાછા ફરી તે રાયણના જીવને પણ લાભ થાય છે. - બો.૧ (પૃ.૨૪૩) મને કહ્યું : “દિવસે દિવસે દશા ચઢીયાતી હોય” એમ વળી કહેતા કે આ રાયણનો જીવ ભવ્ય છે. એનું કલ્યાણ કહી પાછા ફરવા લાગ્યા. પછી તેવો વિકલ્પ મને કદી થવાનું છે. સત્પરુષ એની નીચે બેસે તો એની છાયા આવ્યો નથી. સત્પરુષ ઉપર પડે, તેથી તેને પુણ્ય બંઘાય. એમ કરતાં પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ” કરતાં જીવ મનુષ્યભવ પામે. એમ જાણે અજાણે પણ મને સેવામાં રહ્યું થોડાક જ દિવસ થયા હતા. હું પાસે જીવને લાભ થાય છે, સંસ્કાર પડે છે. - બો.૧ (પૃ.૨૭૯) ૨૪૬

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271