Book Title: Krodh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ દાદા ભગવાન કરતાં શીગલ નો તાપ વિશેષ ! આ ક્રોધ, માન, માયા, લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને કોધ કરવાની જરૂર જ ક્યાં રહી ?! પણ આ તો કોઇનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને કોધ નથી એની પાસે કંઈ હશે ખરુંને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે એનાથી જાનવરો પણ વશ થઈ જાય, વાઘ, સિંહ, દુશ્મનો બધા, આખું લશ્કર બધું વશ થઈ જાય. - દાદાશ્રી ડો નીરુબહેન અમીનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 21