________________
દાદા ભગવાન
કરતાં શીગલ નો તાપ વિશેષ !
આ ક્રોધ, માન, માયા, લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને કોધ કરવાની જરૂર જ ક્યાં રહી ?! પણ આ તો કોઇનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને કોધ નથી એની પાસે કંઈ હશે ખરુંને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે એનાથી જાનવરો પણ વશ થઈ જાય, વાઘ, સિંહ, દુશ્મનો બધા, આખું લશ્કર બધું વશ થઈ જાય.
- દાદાશ્રી
ડો નીરુબહેન અમીન