Book Title: Krantpragnya Kishorlalbhai
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [9] કિશોરલાલભાઇએ પેાતે જ પ્રસંગે પ્રસંગે પાતા વિશે થાડુ ક લખેલું છે. તેમના પરિચય માટે જે કે એ પૂરતું નથી, તોપણ તે તેમની વિશિષ્ટ ઝાંખી કરાવે છે. ળવણીના પાયા 'ની પ્રસ્તાવનામાં શિક્ષણ અને કેળવણીના ભેદ દર્શાવતાં તેમણે પોતાની ધવનાભિમુખ દૃષ્ટિની ઝાંખી કરાવી છે. - સ્વામી સહજાનંદમાં તેમની અસાંપ્રદાયિક ધર્મવૃત્તિની ઝાંખી તેમના સહજસિદ્ધ સંસ્કારોને પરિચય પ્યારા બાપુ 'માં તેમના પરિચય આપવા શબ્દોમાં છતાં સમથ રીતે તેમના વ્યાપક છે. ૧૯૪૦ના માર્ચની ૩૭ તારીખના મથાળા નીચે બાપુજીએ જે લખ્યું છે. થાય છે. સ્ત્રી-પુરુષ–મર્યાદા ”માં થાય છે. શ્રી ચંદ્રશંકર શુકલે ઘેાડા પ્રયત્ન કર્યો છે. પણ થોડા પરિચય તો આપુજીએ જ આપ્યા C હરિજનબંધુ ’માં · સાચું પગલું 'એ તે અહીં તેમના જ શબ્દોમાં આપણે સાંભળીએ ઃ ' < • કિશોરલાલ મશરૂવાળા આપણા વિરલ કાર્યકરોમાંના એક છે. એ અવિશ્રાંત પરિશ્રમ કરનારા છે. એમની ધર્મબુદ્ધિ કાઈ વધુ પડતી કહે એટલીહદ સુધીની છે. ઝીણામાં ઝીણી વિગત પણ એમની નજર બહાર જતી નથી. તેઓ તત્ત્વદર્શી ફિલસૂફ અને ગુજરાતીમાં લોકપ્રિય લેખક અને ગ્રંથકાર છે. ગુજરાતીના જેટલા જ મરાઠીના વિદ્વાન છે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાં કે કામી અભિમાનથી કે વહેમોથી સથા મુક્ત છે. એએ સ્વતંત્ર વિચારક છે. એ રાજદ્વારી પુષ નથી. એએ જન્મસિદ્દ સુધારક છે. સર્વ ધર્મના અભ્યાસી છે. ધર્મઝનૂનના વા પણ એમને વાયા નથી. એ જવાબદારી અને જાહેરાતથી હમેશાં દૂર રહેવા માગે છે. અને છતાં જો એક વાર જવાબદારી લીધી તો પછી એમના કરતાં વિશેષ સમતાપૂર્વક એને પાર પાડનાર બીજો મેં જાણ્યા નથી. ગાંધી સેવા સધનું પ્રમુખપદ લેવાનું મહાપ્રયાસે મેં એમની પાસે કબૂલ કરાવેલું, જે ઉદ્યમ અને અનન્ય એકાગ્રતાથી એમણે પોતાની જવાબદારી અદા કરી તેને જ પરિણામે સંધતી ઉપયેાગિતા સિદ્ધ થઈ હતી અને એથી જ એને આજનું મહત્ત્વ મળ્યું છે.. પેાતાની ક્ષીણ તબિયતની બિલકુલ પરવા ન કરતાં ( જાહેર પ્રજાસેવકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11