Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 272
________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૪૧ તે ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી એટલે જગતને નિયમ પણ કઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભેગવવાનાં કેઈ સ્થાનક પણ ઠરે નહીં, એટલે જીવને કર્મનું લેતૃત્વ ક્યાં રહ્યું ? ૮૧ સમાધાન–સદ્ગુરુ ઉવાચ [જીવને પોતાનાં કરેલાં કર્મનું ભક્તાપણું છે,એમસરુ સમાધાન કરે છે.] ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણું ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ભાવકર્મા જીવને પિતાની બ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્ય કર્મની વર્ગણું તે ગ્રહણ કરે છે. ૮૨ કર્મ જડ છે તે તે શું સમજે કે આ જીવને આ મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મને ભોક્તા થવા સંભવ નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે – જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મને ર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પિતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્મૃતિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગને તે ગ્રહણ કરે છે. (૮૨) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભક્તાપણું જણાય. ૮૩ આ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300