Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 292
________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર દેહ છતાં જેની દશા, વતે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. ૧૪૨ પૂર્વ પ્રારબ્ધગથી જેને દેહ વતે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વતે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હે! ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300