Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ નિવેદન પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશનના પ્રશ્નોત્તરી વિભાગના પુસ્તક-૨૧મા તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૪ આપ સૌની સમક્ષ મૂકવાનો આ અવસર અમને જે પ્રાપ્ત થયેલ છે તે પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબ તેમજ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ના ટ્રસ્ટીઓને આભારી છે. પૂજ્યશ્રીએ સતત અપ્રમત્તપણે રહીને આ ગ્રંથનું લખાણ તૈયાર કરી આપી અમને લાભ આપ્યો છે તેજ રીતે સતત આ ત્રીજા પુસ્તકનો પ્રકાશન ખરચ સંપૂર્ણ પણે આપીને ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, તત્વજિજ્ઞાસુઓની માંગણીને સંતોષવાનો આ અવસર અમને પ્રાપ્ત કરી આપ્યો છે તે બદલ અમે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે ધન્યવાદ આપીને આગળ પણ અમારા આ પ્રકાશનમાં સારો સહયોગ આપવાની વિનંતી કરીએ છીએ. અમારા પ્રમાદે જે ત્રુટીઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમા કરશો અને સુધારો કરી જણાવશો. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194