Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) ) ડીવાર થઈ અને કામદેવની રતિ જેવી રૂ૫-લાવણ્યભર્યા અંગવાળી રાજકુમારી ! ૧ રહિણી શરીરનો અદ્દભૂત શણગાર સજીને ધાત્રી સાથે સ્વયંવર મંડપમાં પ્રવેશી. રેહિ ! છે ણીની પસંદ બનવા માટે દરેક રાજાઓ, રાજકુમારોએ પિતાને યોગ્ય રીતે રોહિણીને છે બતાવ્યા. ધાત્રીએ એક એક રાજકુમાર, રાજાઓના ગુણ વર્ણન કરી કરી રોહિણીને ! 3 ઓળખાવ્યા. સેંકડોની સંખ્યામાં આવેલા આ સ્વયંવરના અતિથિઓમાંથી રહિણીને છે એકે પણ પસં પડ્યા નહિ. અને આ દરેક રાજાએ ઉપરથી ઉઠી ગયેલી રેડિણીની ? { નજર એકાએક એક પાટહિકકપડહ વગાડનાર કુબડા ઉપર પડી. રોહિણી ગઈ. તે કારણે છે તેને જ વારંવાર જેવા લાગી. ઈચ્છા પણ તેના તરફ ઢળી. આ તકને ડપી લેતાં ? પાટહિકે પડદે વગાડી સ્પષ્ટપણે કહ્યું કે– મૃગાક્ષી ! સ્વયંવરની આ વરમાળાથી મને કે પસંદ કર. પ્રસન્ન કર.” પાટડિકના કમળ, ચંદ્ર જેવા ગુણોને ઓળખી ગયેલી તેને રે વશ બની ગયેલી રહિણીએ તે કુબડાના કંઠમાં સ્વયંવરમાળા નાંખી. આ અમારી જેવા મહાસમૃદ્ધિશાળી, રૂપ–વૈભવના ધણી, શકિતશાળી મહ બાહુઓની ? ઉપેક્ષા કરીને આ રાજકુમારી રોહિણી આવા નાદાન,મેલા ઘેલા, રસ્તે ભટકતા કુબડાને પરણશે,? નહિ, એ નહિ બની શકે. આ રીતના ભયાનક ખળભળાટ વયે જ જરા- છે : સંઘની આજ્ઞા થતાં જ યુદ્ધ કરવા તૈયાર થયા. આવા પાટહિકને નહિ તર છેડતા, છે પિતાના જમાઈ તરીકે સ્વીકારતા રાજા-રૂધિર તરફ દરેક દરેક રાજાએ એક બનીને સંગ્રામ આરંભી બેઠા. ચારે તરફથી આવતા સેંકડે બાણો, શો આમે ફાટી નીકળેલા પ્રચંડ ક્રોધાનલથી રાજા રૂધિરે એકલે હાથે પ્રતિ આક્રમણ શરૂ કર્યું. શસ્ત્ર સૈન્ય ચાહે છે ગમે તેટલું કેમ ન હોય, પ્રાંડ શક્તિશાળીઓ કઠિ ફફડતા નથી. પુરા સર્વી, વીર્યથી, ૬ પરાક્રમથી રૂધિર રાજાએ સંઘર્ષભર્યો સામનો શરૂ કર્યો. પરંતુ... યુદ્ધમાં લડતા લડતા ! ચારે કેરથી આવતા બાણે શસ્ત્રોથી આખરે રાજા રૂધિર વિધુર બન્યા, જ રિત થયા. આ રાજા રૂધિરને જર્જરિત થયેલા જોયા કે તરત જ પાટહિક એકલે સમર -યુદ્ધ માટે ? સજજ થયો. અને એ સાથે જ ખેચરોએ પાટફિકને શસ્ત્રના ભંડારથી ભ૨ ૨ એક રથ 5 આપ્યો. અને પ્રચંડ વીજળીક વેગથી પાટફિકે એકલે હાથે શત્રુ રાજાએાની હરોળને ? દળી નાંખી. શત્રુપક્ષમાં હાહાકાર મચાવી દીધા. આથી ક્રોધાયમાન થયેલા ધરાધણી ! જરાસંઘે સમુદ્રવિજય રાજાને આદેશ કર્યો કે-“જાવ, એની સામે આક્રમણ કરે.” છે આદેશ થતાં જ શીરીનગરના ધણી સમુદ્રવિજય શસ્ત્રસજજ બની પાટહિકની સામે ? યુદ્ધ કરવા આવી ચડ્યા. સામે પાટફિકને જેતા “આ પડહો વગાડી જાણનારો મને શું ? ન કરી શકવાને છે? તું પડતા વગાડ્યા કર, તારૂ સંગ્રામમાં કામ નથી પાટ હિ! જીવતા છે રહેવું હોય તે હવે ચાલ્યો જા.” આવા ભાવથી જાણે સમુદ્રવિજય રાજા એ પાટહિન છે - -

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1092