Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
ભાજ ' જાતિના ક્ષત્રિયાનું સ્થાન ૭ એમ થાય છે. આ ભ્રાજકુળના રાજાાની પરપરા 'ધાં વૈાિના મહાભારત વગેરે ગ્રંથામાં સારી વિસ્તાર છે.
વ્યવસ્થિત સંશાધનની આવશ્યકતા.
એક સમય એવા હતા કે ભારતવર્ષના ચારે ખૂણે જૈનધમની ગૌરવવતી ધ્વજપતાકા ફરતી હતી. આખા ભારતવર્ષીમાં ભાગ્યે જ એવું પ્રાચીન સ્થાન મળશે કે જે જૈનધર્મની જાહેાજલાલીથી વિભૂષિત નહીં થયું હોય. હિંદુસ્તાનના કાઈ પણ ખૂણે તપાસા ! બૌદ્ધધર્મ અને હિંદુધર્મનાં પુરાતન અવશેષો મળશે ત્યાં જૈનધર્મનાં પણ મૂર્તિ આદિ અવશેષ અવશ્ય મળવાનાં જ મળવાનાં. યુરાપિયનેાની અને તેમને અનુસરતા કેટલાક ભારતીયાની પણુ અજ્ઞાનતાને લીધે હજારા પ્રાચીન અવશેષ। બૌદ્ધોને નામે પણ ચડી ગયાં છે. આજે જૈતાની સખ્યા ભલે નાની થઈ ગઈ હાય પણ ભૂતકાળમાં હિંદુસ્થાનના હજાર ગામા અને નગરો જૈન સÖસ્કૃતિથી ગાજતાં હતાં અને જૈનધમ નાં કેન્દ્ર હતા. આથી જૈનસાહિત્યને બાજુએ મૂકીને ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ તેમજ પ્રાચીન ભૌગાલિક સંશાધન કરવા માટે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તે! પણ તે હુ'મેશાં અધૂરા જ રહેવાના છે પરંતુ જૈનેતા ભલે જૈન સાહિત્યને હુમાં કદાચ ધ્યાનમાં ન લે પણ આપણે તેા આપણું સંશોધન વ્યવસ્થિતરીતે તૈયાર કરવું જ જોઈએ. આપણા
ચંદ્રને બુધ નામના પુત્ર હતા. બુધને ફ્જાયી પુરુરવા નામે પુત્ર થયા. પુરુરવાના વંશમાં થતિ થયા. યયાતિને બે સ્ત્રીથી થતુ. સુર્યજી, કુજી, અનુ અને પુરુ નામના પાંચ પુત્રો થયા હતા. તેમાં વ્રુક્ષુ ની પુત્રપર’પરા ભેાજ નામે પ્રસિદ્ધ થઈ. (યફેનુ यादवा जाता स्तुर्वशेोर्थवनाः स्मृताः। द्रुह्योः सुतास्तु वै भोजा अनेोस्तु म्लेच्छજ્ઞાતિય —મઢામારત, આપિ)
મહાભારતના સભાપર્વમાં કૃષ્ણે જણાવ્યુ` છે કે, ‘ યયાતિના કુળમાં જન્મેલા ભેજ રાજા ગુણવાન છે અને ચારે દિશામાં ફેલાયેલા છે. ' અતિ (માલવ) તે મધ્યદેશના ભોજ રાજાઓના ભયથી કૃષ્ણના વૃષ્ણુિકુલને દ્વારકા ચાહ્યા જવું પડયુ` હતુ` એમ પણ મહાભારતમાં જણાવ્યું છે.
૩ કેટલાક સંશાધા રુકિમ લડાઈમાં હારી જવાથી કુંનિપુર પાછા ન ફરતાં ભ્રાજકટ નામે નવું નગર વસાવ્યું એ વાત ઉપરથી ભાજટક શબ્દ કાપે છે અને તેના અથ ‘ત્રાજ જાતિના ક્ષત્રિયાની લશ્કરી છાવણી' એવા કરે છે, કારણ કે દશ શબ્દના અર્થ સેના થાય છે. તેની કલ્પના છે કે ટ શબ્દ એ ત શબ્દનુ ટૂંકું રૂપ છે. પરંતુ તેમની આ માન્યતા-કલ્પના યુક્તિયુક્ત લાગતી નથી. કારણુ કે સન્ય અર્થ ના કશા પણુ સબંધ ન હોય એવાં ગામાને અંતે પણ ક્ત શબ્દ અનેક સ્થળે વપરાયા છે. ઉદાહરણ તરીકે જ્યાં કારણ્ય થયું ત્યાં પહેલાં માધ નામનુ' નગર હતું એવા ઉલ્લેખ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' વગરે અનેક ગ્રંથામાં છે. અહી સૈન્ય અથના કશા જ સબંધ નથી. સભવ છે કે માડી સખ્યા વધારે હાવાથી મગજના નામ પાડ્યુ. હાય માટે શબ્દતુ' ટૂંકું રૂપસ છે એમ માંતવાની જરૂર નથી જ. એ રીતે ધટ નામનું પણું શહેર હતું,
For Private And Personal Use Only