Book Title: Jain_Satyaprakash 1949 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુત્તિયાવણ [ ૨૨૧ આવવાઈય નામના અને પ્રથમ વિંગ તરીકે ઓળખાવાતા અગમ (સુ. ૧૬)માં પુત્તિવાવમૂવાને ઉલેખ છે. આ ઉવંગ ઉપરની મલય હિંસકૃત વૃત્તિ (પત્ર ૩૪ અ)માં આ સંબંધે નીચે મુજબ સ્પષ્ટીકરણ છે – " कुत्तिआवणभूअ त्ति कुत्रिकम्-स्वर्गमर्त्यपाताललक्षणं भूमित्रयम् , तत्सम्भव વઢવપ કુત્રિમ, તસવા રાવળદઃ ત્રિાવળ, તમૂતા-રમીહિતાર્થसम्पादनलब्धियुक्तत्वेन तदुपमाः॥" કહેવાનો મતલબ એ છે કે વર્ગ, મર્યાં અને પાતાળ એ ત્રણે ભૂમિમાં સંભવતી વસ્તુ જે દુકાનેથી મળે તે “કુત્રિક પણ છે. વાંછિત અર્થને પૂરી પાડનારી લબ્ધિથી યુકત હેવાથી કુત્રિકા પબુની એમને ઉપમા અપાઈ છે. " सिरिगुत्तेण छलुगो छम्मास विकड्ढिऊँग बाए जिओ । સારગરિરાવણ વાસણ પુછાળે ” એ' ગાથા વિસાવ સભાસમાં ૪૮૯મી ગાથા તરીકે છે. એ અવસ્મયના મૂલ ભાસ ૧૩૯મી ગાથા છે. તેમાં હરિભદ્રસુરિત વૃત્તિ સહિત જે આવસ્મય છપાયેલ છે તેમાં કઈક પામેદપૂર્વક આ જવાય છે, ત્યાં એ નીચે મુજબ છે – "सिरिगुत्तेणऽवि छलुगों छम्मासे कड्ढिऊण वाय जिओ। आहारणकुत्तियावण चोयलसएण पुच्छाणं ॥" આ ગાથાગત કુતિયાવ” શબ્દ હરિભદ્રસૂરિએ સમજાવ્યો નથી, આવસ્મયની ચુણિ (પત્ર ૪૨૬)માં આ સંબંધમાં “કુતિયાવણું” શબ્દ વપરાય છે ખરે, પણ એની વ્યુત્પત્તિ સમજાવાઈ નથી. અલબત્ત અહીં એના સ્વરૂપ પરત્વે એટલે ઉલ્લેખ છે ખરે કે અહીં સ દ્રવ્ય હોય છે. આવસ્મયની ટીકામાં મલરિરિરિએ કુતિયાવણને અર્થ સમજાવતાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – " स्वर्गमयंपातालभूमीनां त्रिकं कुत्रिकम् , 'तात्स्थ्यात् तद्व्यपदेशः' इति भुवनत्रयेऽपि यद् वस्तु जातं तत् कुत्रिकमित्युच्यते, तस्य पणाया निमित्तमापणः हट्टः कुत्रिकापणः, यदि वा कौ-पृथिव्यां त्रिकस्य-जीवधातुमूलात्मकत्य समस्तलोकभाविणो वस्तुजातस्यापणः કુત્રિાપાક ||* આમ એમણે “કુત્રિકાપણ” શબ્દ બે રીતે સમજાવ્યે છેઃ (૧) લગ, મય અને પાતાળપ ત્રણે ભૂમિમાં રહેલી સમસ્ત વસ્તુ વેચનારી દુકાન અને (૨) પક્ષોને વિષે જીવ, પાતુ અને મૂળ રૂ અને સમસ્ત લેકમાં હીન રી વસ્તુઓના સમૂહને પૂરી પાડનારી દુકાન. વિશેષમાં એમણે અહીં એવો નિર્દેશ કર્યો છે કે આ કત્રિકામાં કાઈક વણિકે મંત્ર વડે ( ૩ આની સમજૂતી તરીકે એવો ઉલ્લેખ મળે છે કે વ દી, પ્રતિવાદી, રાજા અને સભ્ય એક કુત્રિકામાં ગયા. અને તેમણે ૧૪૪ ઉદાહરણેની પ્રશ્ન વડે જુદી જુદી વસ્તુઓ માગી. તેમાં જીવ અને અજીવથી ભિન્ન નો જીવ મમતાં એ ન મળતાં રહેશુતની હાર થઈ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28