Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૧૨] www.kobatirth.org -કુત્તિયાવણ [ ૨૨૩ ત્રિજાપણ—કેટમાચાર્ય વિસેસા૦ ઉપર ટીકા રચી છે મને એ મલધારી હેમચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ કરતાં પ્રાચીન છે. આ ટીકા સહિત વિસેસા૦ છપાયેલ છે. તેમાં વિસેસાની ઉપર્યુંકત ગાથા ૨૮૯મી ગાથા રૂપે જોવાય છે. અહી ૨૯૮૬ની ગાથામાં તેમજ ૨૯૮૭માં પશુ કુત્તિયાવણ' શબ્દ વપાયો છે. આ શબ્દતી નીચે મુજબ સમજૂતી કાટષાચાર્ય ૧૯મા પત્રમાં આપી છેઃ— 9 Acharya Shri Kailassagarsuri Gyanmandir 46 कुः - भूमिस्तासां कूनां त्रिकं कुत्रिकं त्रिभूमिगृहवत् त्रयो लोकाः, कुत्रिके स्थिताः पदार्थाः कुत्रिकाः, तारथ्यात् तद्व्यपदेशः, कुत्रिकमापणायते इति कुत्रिकापणः, सर्वद्रव्यविक्रयी देव: पुण्याराधितभाण्डागारिकवत् धातुमूलजीवेषु वा जातं त्रिजम् ( को ) भूम्यां त्रिर्ज ુત્રિગન, સત્યાવળ: || '' 1 એતે અર્થ એ છે કે કુ’ એટલે ભૂમિ, ત્રણુ ભૂમિને સમુદાય તે કુત્રિક'. ત્રણ માળના ધરના જેવા ત્રણ લોક છે. કુત્રિકમાં રહેલા પદાર્થોઁ ‘કત્રિક’ કહેવાય, કેમકે સ્થાન ઉપરથી એ સ્થાનમાં રહેલા નિર્દેષ કરાય છે, જ્યાં કુત્રિકના વેપાર કરાય છે તે ક્રુત્રિકા 2 પશુ. પુણ્યશ ળા ભંડારીની પેઠે દેવ સવ દ્રશ્ય વેચે છે. ધાતુ, મૂળ અને જીવથી ઉત્પન્ન થયેલ.તે ‘ત્રિજ.' પૃથ્વીનું' ત્રિજ તે ‘ક્રુત્રિજ’, એની દુકાન તે ‘કૃત્રિજાપમ્.’ આમ ક્રુત્રિજાપણુ એવુ કુત્તિયાજીનુ અન્ય સમીરણુ આપનાર તરીકે ક્રાય્યાચાય પ્રશ્ન છે એમ જણાય છે. કુત્તિયઆવણ—કુત્તિય-ભાવશુ એવા પ્રયોગ ૫ (ઉ. ૩) ના ભાસમાં કે પછી નિશ્રુત્તિ ગણી શકાય તેમ હાય તા એમાં નીચે મુજમની ગાથામાં કરાયા છેઃ 66 बथा व पत्ता व घरे वि हुज्जा दटुं पि कुज्जा णिउणो सयपि । णिज्जुत्तभंड व रयोहरादि कोई किणे कुत्तिय आयातो ॥ ४२१२ ।। " અર્થાત્ વ અને પાત્રા તો ધરમાં પણ હોય, પણ નિયુક્ત ભાંડ ( પાત્રના પરિકરરૂપ ઉપકરણ:) કે રજોહરણ વગેરે (કે જે ખીજે મળવાના એ સંભવ છે તે સાધુઓની પાસે) જોઈને કુશળ વ્યક્તિ પોતે પણ મનાવે, અને કાઇક ક્રુત્રિકાપણથી ખરીદે. ઉપર્યું કત ભાષની ૪૨૧૭મી ગાથામાં કુત્રિકાલ્ગુની પ્રરૂપણા કરાઈ છે. ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્ય એમ મૂધ્ધના ત્રશુ પ્રકારો કહેવાવા જોઈએ. આટલી કિંમતે કુત્રિકાપમાં ઉપકરજીની ખરીદી થઈ શકશે એવા નિર્દેશ થવો ધરે. ઉકથી એટલે સમસ્ત શ્રમણ-સધને યાગ્ય એવા વસ્ત્ર, પાત્ર અને પાત્ર ધાક્રિ નિયેર્ટીંગ- ગ્રહણુ કરવાં જોઈએ. જધન્યથી સાત નિર્મીંગ ( ઉપકરણ) તુણુ કરવાં જોઇએ. આમ કિારનું કહેવું છે. વિશેષણિકારના મતે તે। જન્યથી પેાતાને ચાગ્ય એક જ નિર્મીંગનું ગ્રહણ કરાવું જોએ, અને ઉત્કર્ષોંથી સાત નિર્વાંગે અને તેમાં ત્રણુ પાતાને યેગ્ય અને ચાર આચાય વગેરે પૂજ્ય વ્યકિતની પૂજાને ચાગ્ય હોવા જોઈ એ. કૃત્તિય-ત્રણની સમજૂતી—જેમ ‘કુત્તિયાવહુ' શબ્દ અંગે। જેટલા પ્રાચીન છે તેમ એના જ રૂપવાળા કુત્તિય-વણા . અને એની સમજૂતી પ્પુના માસ જેટલી પ્રાચીન છે જ,કેમકે 1 ભાસની નિમ્નશિખિત ગાથા આ શબ્દને અ` રજૂ કરે છેઃ૫ પાત્રને લગતાં પાત્રના પરિવારૂપ ઉપરા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28