Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ આરાખેલા ક્રાઇ સિદ્ધ વ્યુત્તર દેવ ગ્રાહકની (બરાકની) ઈચ્છા મુજબની સર્વ વસ્તુએ કાઝંક સ્થળેથી લઈ આવી તેને આપે છે અને એનુ મૂલ્ય વર્ષિક લે છે. આ સખ'ક્ષમાં શતાંતરની નેધ લેતાં એમણે કહ્યુ છે કે કેટલાક એમ કહે છે કે આદુનેાના અધિષ્ઠાતા વકિ નથી, પણ દેવા છે અને વસ્તુનું મૂલ્ય મંતર દેવ જ લે છે. વળી એમણે એમાબતને પશુ ઉલ્લેખ કર્યો છે કે આ કુત્રિકા અમુક જ નગરામાં હોય છે, નહિ કે સત્ર, ટાણું (હા, ૭, સુ. ૫૮૭)ની અભયદેવસૂરિષ્કૃત ટીસ ( પત્ર ૪૧૩) માં ‘કુત્રિકપશુ' શબ્દ વપરાય છે. એવી રીતે ‘ક્રુત્તિયાવણ' શબ્દ આવસ્યની હારિદ્રોય ટીકા (૫ત્ર ૩૨૦ )માં અને ઉત્તરપ્રુષ્ણુની વાદિવેતાલ શાન્તિસૂરિકૃત પાર્શ્વય ટીકા (પત્ર ૧૬૧ )માં છે. કુંત્તિયાવણ-ચચરી—માવે પ્રયાગ વેયાલિયની હરિભદ્રસૂરિષ્કૃત ટીકા (પત્ર પ૮ આ) માં છે. ‘કુત્તિયાવળુ’—ચ્ચરી' માટેતુ સંસ્કૃત સમીકરણ ક્રુત્રિકાપણુ-ચચરી છે. અહી' ચરી'થી ચર્ચા, પ્રસંગ એમ અ કરવી છે. આ પ્રસંગ તે શ્રીગુપ્તતી હૂલક સાથેતો થયા છે. 61 9 " કૃત્રિજાપક્ષ એવું અન્ય સમીકરણ-વિશેષાની પૂર્વાશ્ત ૨૪૯મી ગાથા સમજાવતાં મલવારી હેમચંદ્રસૂરિએ કુત્તિયાવણુને અંગે નીચે મુજમ્ છોકરણું કર્યું છે.कूनाम् - स्वर्गमये पातालभूमीनां त्रिकम् 'तात्स्थ्यात् तद्व्यपदेश: इति कृत्वा तल्लोका अपि कुत्रिकमुच्यते । कुत्रिकमापणायति व्यवहरति यत्र हट्टेऽसौ कुत्रिकापणः, अथवा धातुमूलजीवलक्षणैस्त्रिभ्यो जातं त्रिजातम्, सर्वमपि वस्त्वित्यर्थः, त्रिजमापणाययति व्यवहरति यत्र हट्टेऽसौ कुत्रिजापणः ॥ " कौ - पृथिव्यां આને અથ એ છે કે ' એટલે સ્વર્ગ, મસ્ત્ય અને પાતાળ રૂપ ભૂમિ. એ ત્રિપુટીમાં રહેલા લેકા પણુ ‘ક્રુત્રિક' કહેવાય છે, કેમકે જે જ્યાં રહે તે ઉપરથી તેનું પણ તે નામ પડાય છે, જે દુશ્મનમાં ક્રુત્રિકના વેપાર કરાય છે તે ‘ક્રુત્રિકાપણું' કહેવાય છે. અથવા ધાતુ, મૂળ તે જીવ એ ત્રશુમી ઉત્પન્ન થયેલ (વસ્તુ) તે ‘ત્રિજન્નત,' છે એટલે કે એને અવ સર્વે' વસ્તુઓ છે, ‘કુ' એટલે પૃથ્વી, એને વિષે ‘ત્રિજને વેપાર જે હાટમાં થાય તે ‘ત્રિજાપણું' કહેવાય છે. શ્માસ અહી કુત્રિકાપણુ અને કુત્રિજાપણુ એમ એ સમીકરણે! ‘શ્રુત્તિયાવણુ' ને મગે પાયાં છે. કૃત્રિકાપણવાળાં સ્થળ—વિશેષમાં આ ટીકામાં સ્થુ` છે કે ઉજ્જૈષ્ણુ, ભરુચ ઇત્યાદિ કેટલાંક પ્રતિનિયત નગરામાં જ કુત્તિયાવણ્ટ હતાં એમ ભાગમમાં હ્યું છે. મતાંતર—મા ઉપરાંત અહી' એ પણુ મતાંતરની નોંધ છે કે કાઇક વણિકે મ`ત્ર વડે વશ કરેલે વ્યંતર દૈવ ત્રિભુવનમાં રહેલી જીવ વસ્તુઓ લાવીને એને પૂરી પાડતા. એથી ગ્રાહકને જે કંઇ જોઇએ તે સવા વષ્ણુિને ત્યાંથી કુત્તિયાવણ માંથી મળતું. વેચેલી વસ્તુનુ દ્રવ્ય આ વિશુદ્ધ લેતા. અન્ય આચાય' એમ કહે છે કે કુત્રિકાપણા વણિકની નહિ પણ દેવાની માલિકીની હૈ ય છે. દેવળ દેવ.ષિષ્ઠિત હૈાય છે એટલે વેચેલી વસ્તુઓનુ સૂક્ષ એ દેવા જ ત્રણ કરે છે, જસનેયાલીયની સુÄિ (પત્ર ૫૭)માં કુત્તિયાવણુ’ એવે પ્રયાગ છે, પણ આ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28