Book Title: Jain_Satyaprakash 1947 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિન નોંઢિરા” લેખકના અનુસંધાનમાં— ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી (પૅત્રપુટી) અમે ખરેડી થઈ પાલનપુર આવ્યા. વચ્ચે પ્રાચીન ચંદ્રાવતીનાં ખંડિયેરા, મદિરાનાં શિખરા, ગાંભલા, કુંભીષ્મા, ધુમ્મ૰ અને તારણુ વગેરેનાં અનેક ટુકડા પડવા છે. પ્રાચીન ભવ્ય નગરીની આ દુર્દશા જોઇ પ્રેક્ષકાનું હૃદય દ્રવી ઊઠે છે. પરમારાની ગ્મા પ્રાચીન રાજધાની એક કાળે ગુજરાતની સરહદ ઉપરની અજેય કિલ્લા રૂપ ગણાતી. વિમલ મંત્રીશ્વરે પરમાર નરેશને ગુજરાતની આણુ નીચે માણી આ ચંદ્રાવતીને ઉન્નતિને શિખરે પહેાંચાડી હતી. મા નગરીમાં અનેક ક્રોડપતિ શ્રીમત જૈના વસતા, અનેક જિનમદિરા અને શિવમવિ હતાં. તે ભવ્ય નગરી આજે સાવ ધ્વસ્ત થઈ ગઈ છે. ૧ એને જોતાં જોતાં અમે આગળ વધ્યા. ત્યાં એક બાજુ પર રહી .જતા સરાતા (મંડાત્તરી) ગામ, કે જ્યાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટ અકબર પાસે જતાં આ નગરમાં ભાવ્યા હતા, તે ગામમાં ગામ બહાર એક જૂનું મંદિર હતુ, તેના ખાયેરા છે, વગેરે સાંભળ્યુ પછી અમે તા અમીરગઢ, ઈકબાલગઢ, ચિત્રાસણી થઇ પાલનપુર આવ્યા. ઉપર્યુક્ત ગામામાં પ્રાચીન સમયમાં મારા હતાં અને પરિચય નીચે આપું છું. આગમગપતિ શ્રી મહિમા પેાતાની ચૈત્યપરિપાટીમાં આ સિરેત્તરીના મંદિરનું અને તેની પાસેના જ રહે અને બ્રિડેત્તરીનાં મદિરાનું વધુન આાપે છે તે વાંચવા ચાગ્ય હાવાથી નીચે માપું — ૧. અહીં ચ’દાવતી નગરીના વિશેષ પરિચય નથી આપતા,કારણું કે જૈન સત્ય પ્રકાશ” માં મેં એ સંબધી ચંદ્રાવતીનાં જૈન મદિરા'' લેખ વિસ્તારથી આપેલા છે. અહીં તા આ વખતે પંદરમી સદીના વિદ્વાન કવિ મેધ પેાતાની તી માલામાં ચદ્રાવતીના ટૂંક પરિચય આપ્યા છે તે એમના શબ્દોમાં જ બાપુ... – મા નગર ચડાઉલીના સુ ઘણા ભણ અઢાર, ચરાસિ ચહુ હિવક્ર ઠામિઠામિ દીસઈ ભૂર; મૂલનાયક શ્રીનાભિમલ્હાર જીણુ દીઇ મનિ હ ક્રમ પુર શ્રાવક નિ હસી નગરે ચડાલી. ઋષાર, .. આ ચાહલી એ જ આપણી ભવ્ય ઐતિહાસિક ચદ્રાવતીનગરી છે. તેમજ અઢારમી સદીના પ્રસિદ્ધ તીર્થં માલાના કર્તા શ્રી શ્રીવિજયજી પણ આજીજીની ભૂમિનાં મદિશના વણુનમાં લખે છે.~~~ માખ ધરા ભરણી પુરી દેહ ચદ્રાવઈ રી; વિમલમંત્રી વાર્તાર જાણી અઢારસેય દેવલ ગુણુ ષાણી ” આાવી પ્રાચીન ઐતિહાસિક નગરીમાં અત્યારે થાડાં માટીનાં મકાનો છે, ચાાં ઝુપાં બાકી મદિરા અને માનેાનાં ખડિયેરા દેખાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36