Book Title: Jain_Satyaprakash 1947 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org to ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ‘ગતપ્રત્યામત’ સૂત્ર—સૂત્રના પ્રકાર વિષેના ઊહાપેાહ આમ પૂર્ણ કરાય તે પૂર્વે • ગતપ્રયાગત ' એ નામે સૂત્રના જે વ્યવહાર શીલાંકરિએ યારની ટીકા (પત્ર ૧૫૩ )માં કર્યો છે તે વિષે હું સારા કહું છું. આયારમાં આવાં કેટલાંક ગતપ્રત્યાગત ’સૂત્રેા મારા જાવામાં આવ્યા છેઃ જેમકે સૂત્ર ૨૩, ૩૩, ૨૧, ૨૭, ૬૩, ૯૪, ૧૦૨, ૧૧૦, ૧૧૯, ૧૨, અને ૧૩૧.૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રનું ઉચ્ચારણ—સૂત્ર કેવી રીતે ઉચ્ચારવું અથવા એનુ પાન કેવી રીતે કરવુ એ હકીકત કપ્પનિત્તિના નીચે મુજમના ૨૮૮મા પામાં દર્શાવાયું છે.— ३० ૮ ગહીળવવર ગળદ્યિમવિશ્વામણિય થવાવું | अक्खलियं च अमिलियं पडिपुन्नं चे व घोसजुयं ॥ २८८ ॥ " આામાં આઠ ખાળાને નિર્દેશ છે: (૧) મહીનાક્ષર, (૨) અનધિક, (૩) અવ્યત્યાએતિ, (૪) અબ્યાવિહ, (૫) અસ્ખલિત, (૬) અમિલિત, (૭) પ્રતિપૂર્ણ અને (૮) શ્વેષથી યુક્ત માની મલયગિરિસરિએ આપેલી સમજૂતી વિચારીએ તે પૂર્વે અણુએ ગદ્દારનુ નીચે મુજબનું સૂત્ર તેધીશું કે જેમાં માટે ભાગે મા જ મામતના નિર્દેશ છેઃ— " सुत्तं उच्चारेअव्वं अक्खलिअं अमिलिअं अवच्चामेलिभं पडिपुण्णं पडिपुण्णघोसं कंठो विप्यमुकं गुरुवायणोवगयं " सुत १५१ અહી વિમુક્ત અને ગુરુવાચનાપગત મે મે માછત ખાસ નોંધપાત્ર છે. વિશેષમાં આ સૂત્રતા અન્નદ્ધિગ્રંથો શરૂ થઈ; અંત સુધીના ભાગ તેરમા સત્રમાં એવાય છે. નવમા પત્રમાં એની વ્યાખ્યા હરિભદ્રસૂરિએ કરી છે. એટલે રીથી એ ન કરતાં એ જોવાની એમણે ૧૨૨મા પત્રમાં ભલામણ કરી છે. અહીનાાર—જેમાં એક, કે એથી અધિક અક્ષરા એછા હોય તે હીનાક્ષર. એવુ ન હોય તે અહીનાક્ષર. અનધિક—જેમાં એક, કે એથી વધારે અક્ષરા અધિક હાય તે અધિકાક્ષર. એવુ ન હોય તે અધિકાક્ષર માને અધિક છે. અન્યત્યાક્રેડિત—જુદાં જુદાં ચાસ્ત્રના પલ્લવનું મિશ્રણ તે બ્યત્મામ્રુતિ કહેવાય છે. આમ મલયાિરરિ કહે છે. અણુએગદ્દાર ચુÇિ (પત્ર ૮) માં કહ્યું છે કે એક જ શાસ્ત્રમાંથી જે સમાન અધિકારવાળાં—એકાથ ક સૂત્રેા એકઠાં કરી જે પઠન રાય તે મૃત્યાત્રડિત' છે અથવા કાઈ સૂત્ર નાશ પામતાં પાતાની મતિકલ્પના પ્રમાણે એના જેવુ સૂત્ર રચી જે પઠન કરાય તે વ્યયાત્રેડિત છે. વ્યત્યાક્રેડિત ન હોય તે અન્ય્ ૨૯ આ તમામ સૂત્ર મેં A History of the Canonical Literature of the Jainas (પૃ. ૨૧!--૨૧૭)માં આપ્યાં છે. વિશેષમાં આ પુસ્તકમાં ‘સૂત્ર' સંજ્ઞા સાથે કેટલાક આધુનિક વિદ્યાનેના વિરાધ તેમજ આયારનાં સૂત્રેાની ડા. ક્ષિંગને હાથે અન્ય પ્રકારે ગણતરી વિષે મેં ઉલ્લેખ કર્યો છે. ૩૦ વિદ્યામૈલિય વિષેસાવસ્યયસાયની ૫૫મી ગાથામાં છે, જ્યારે એ વાચક વધારેયિ ૧૪૮૧મી ગાથામાં છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36