Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ૨૩૪ ] [ વર્ષ ૧૨ આવ્યું છે. સુમેરપુર પછી તે એકલો વેરાન રસ્તો જ આવે છે. ઠેઠ પહાડની તળેટીમાં આ સ્થાન આવેલું છે. ગામમાં પેસતાં જ આપણું મંદિરનું શિખર અને વજા દેખાય છે. પહાડની નીચે જ આ મંદિર શોભે છે. મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. પ્રતિમાજી પ્રાચીન અને ભવ્ય છે, પરિકરમાં ૧૫૦૭નો લેખ છે. એમાં યક્ષપુરીય ગ્રામ અને પાર નાથજીનું પરિકર છે. કદાચ પહેલાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી હેય એ સંભવિત છે. પરંતુ અત્યારે તો મૂલનાયકજી શ્રી શાંતિનાથજી છે. આ ગામમાં માત્ર એક જ જૈન ધર છે. આ તીર્થની વ્યવસ્થા કમાવાવાળા શેઠ ઉમેદમલ જી સંભાળે છે. એમનાં ભકિત અને ધર્મપ્રેમ પ્રશંસનીય છે. મોટી નવી ધર્મશાળા બને છે. શેઠ ઉમેચંદજીએ તો પિતાનું જીવન અને ધન આ તીર્થ પાછળ જ ખર્ચવા નિર્ણય કર્યો હોય તેમ તેઓ અહીં જ રહે છે, તીર્થ સેવા કરે છે અને શ્રીસંધ પાસેથી મદદ મેળવી તીર્થપ્રભાવના કરી રહ્યા છે. મૂતિ મહાચમત્કારી અને પ્રભાવિક છે. તીર્થની ઉન્નતિ થઈ રહી છે. કેરટાજી. શિવગંજથી પશ્ચિમમાં છે ગાઉ દૂર આ પ્રાચીન તીર્થ આવ્યું છે. આ તીર્થની સ્થાપના ઓસવાલ વંશસ્થાપક પરમ પ્રભાવક શ્રીરત્નપ્રભસૂરિજીએ વીર નિ. સં. ૭૦માં કરી છે. સૂરએ એશિયાનગરીમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી २ सप्तत्यां वत्सराणां (७०) चरम-जिनपतेर्मुक्त जातस्य वर्षे पञ्चभ्यां शुक्लपक्षे सुरगुरुदिवसे ब्रह्मणः सन्मुहूर्ते । रत्नाचार्यः सकलगुणयुतः सर्वसंधानुज्ञातः श्रीमद्वीरस्य बिबे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा ॥१॥ उपकेशे च कारंटे तुल्यं श्रीवीर बिंद्ययाः। પ્રતિષ્ઠા નિકતા ફાવા શ્રીરત્નમણૂમિ || ૨ | વરનિર્વાણ સંવત ૭૦ માં શ્રી. રત્નપ્રભસૂરિજીએ શ્રી સંઘની આજ્ઞાથી ઉપકેશ નગરમાં અને કેટક નગરમાં એક સાથે શ્રી વિરપ્રભુની પ્રતિમાજીની સ્થાપના કરી. આ જ રટાજીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાટે થયેલા ૧૭મા પદધર મહા પ્રભાવિક શ્રી વૃદ્ધદેવસૂરિજીએ પણ પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ મળે છે – भीवीरात् 'पंचनवत्यधिकपंचशत ५९५ वर्षातिक्रमे कारंटके नाहडमंत्रि. निर्मापितप्रासादे प्रतिष्ठाकृत. શ્રી વીર પ્રભુ પછી ૫૯૫ વર્ષ ગયા પછી કરંટક નગરમાં નાહડ મંત્રીશ્વરે બનાવેલા મંદિરમાં વૃદ્ધદેવ સૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. તેને સ્પષ્ટ ખુલાસો નીચે આપું છું— कोरण्टके वीरजिनद्रमूर्ति दृक्पान्थवृति कृतपुण्यपाकाम् ઃ પ્રત્યુતર મુ સત્રરાઢિાં સ વૃદ્ધssતશ (પદાવલી સમુચ્ચય) આ કેરટાજી ઉપરથી કેર ટીય ગ૭ ૫ણ ન કળ્યો છે. જૂ ---- . રૂ૪૦ . વ. ૨૦ રેટીયા . વિના ઘણીવાઢ... પ્રતિદિત આ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન અને પ્રચારનું સ્થાન દર્શાવતાં જણાવ્યું છે કે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36