Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ] જૌહર અને ઝર
[ ૩૯૧ એ શબ્દ વપરાતે થયો. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી સાહિત્યનાં નીચેનાં અવતરણેથી એ સ્પષ્ટ થશેઃ (૧) પતિ શિવ કુરે તુ નાયબ છૂટ આજ્ઞા जं जिणरायह दूकउ पहु, जमहरु लहसिइ नीसंदेहु ॥
--જિનપ્રભાચાર્ય કૃત “ભવ્યચરિત,” કડી ૩૩
(ફ. ગૂ, સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૧૫૩ ) (२) राणी भणइ 'विमासु किस्यूं ? अम्हे सवि जमहर पइसस्यूं । हिंदू तण मानीइ गाइ, तेह तणू लोही जल माहि ॥
-પાનાભકૃત ‘કાન્હડદે પ્રબન્ધ, ખંડ ૨, કડો ૧૪૬ (૩) આ નિર્વ re ૪૬ ગણે મારું અજ્ઞા' રાળી વો ક કars, “Tw સો ઝમર ૪ '
–એ જ, ખંડ ૨, કડી ૧૪૭ (४) हाहाकार हुइ तिणि वेला राणी जमहर पइसइ । . सरले सादि सहू हरि बोलइ, जमहर इणि परि दीसइ।
' –એ જ, ખંડ ૪, કડી ૨૯ (५) पनरसिं थुरासी गढि जमहर जालोहर निवेस ।। लोक सवि अंतेउर पुठि हो, जमहरि करीउ प्रवेस ॥
–એ જ, ખંડ ૪, કડી ૨૪૨ ઉપરનાં અવતરણો પૈકી (૧)માં કેવળ મૃત્યુને અર્થ છે, જ્યારે બાકીનાં સર્વ અવતરણોમાં ઝાલરના ચોહાણ રાજા કાન્હડદેવ તથા તેના ભત્રીજા સાંતલસિંહને અલાઉદ્દીન ખિલજી સાથે થયેલા યુદ્ધ દરમ્યાન રાજપૂત સ્ત્રીઓએ કરેલા સામુદાયિક અગ્નિપ્રવેશહિરને જ અર્થ નિશંકપણે છે. એ સર્વ સ્થળે કમરના મૂળ તરીકે સમાજ ઉચિત છે.
એટહે શબદ 7171797 ના એ રીતે વ્યુત્પન્ન થયેલ હોવો જોઈએ. જૂની ગુજરાતી અવતરણોમાં કમર પ્રયોગ છે તે મૂળ શબ્દ કહેવાની વિદ્ધ જાય છે. બીજું, જોહરના જ જેડશબ્દ “અમાર'માં દ્વિતીય મૃતિમાં આવે છે, તે પણ એમ બતાવે છે કે મૂળ શબ્દ ગg ન હોઈ શકે. કારણકે stતુમાં મ નથી. “ઝમરની વ્યુત્પત્તિ ગૃ71મ7:(મહાપ્રાણુ ૬ શબ્દના પૂર્વ ભાગમાં આવતાં)*ક્ષમ7ોર એ રીતે વ્યુત્પન્ન થઈ શકે. વૈકલ્પિક પ્રગ જમેર અમ7 ગમ7 (મહાપ્રાણુ ને લોપ થતાં) કમ73મોર એ પ્રમાણે આવ્યો
આમ વાવ્યાપારની દષ્ટિએ મૂળ શબ્દ તરીકે હું જ ઉચિત છે. પ્રાચીન ગૂજરાતી સાહિત્યના પ્રયોગે પણ આ વ્યુત્પત્તિને ટેકો આપે છે. ઉપરથી ભુવતિ સ્વીકારીએ તે, શો શબ્દ અધ્યાત જ રહે છે. આથી ઉલટું, શwદ ઉપરથી શબ્દસિદ્ધિ કરવામાં એતિહાસિક ઔચિત્ય તેમજ બીજલાધવ સચવાય છે.
For Private And Personal Use Only