Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકારા, દરેકે વસાવવા ચોગ્ય, આ જેને સુત્ય પ્રકાશના ચાર વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક | ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય છે. આના (ટપાલખર્ચને એક આના વધુ . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1 0 00 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ અંક : મૃદય એક રૂપિયા. દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અકઃ મૂલ સવા રૂપિયા. ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખેથી સુપૃષ્ઠ 240 પાનાંને દળદાર સચિત્ર અંક ; મૂલ્ય દાઢ રૂપિયે. | શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોનો જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-કે. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સખ"ધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણુ આના. | કાચી તથા પાકી ફાઈલ " શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, આઠમા વર્ષ ની કાચી તથા પાટી ફાઈલો તયાર છે. મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦”x૧૪’’ની સાઈઝ, સેનેરી બર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચ ના દોઢ આના ). - 9 -- શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેક્રિાગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાઢ. For Private And Personal use only
Loading... Page Navigation 1 ... 34 35 36