Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ [૫૯] શ્રી જન સત્ય પ્રકાશ રાખવાળુ અનુપમ ચિન્તામણિરન છે એમ કહ્યું તે લેશમાત્ર પણ અતિશકિત નહિ જ ગણાય. જૈનેને યથાર્ય ઇતિહાસ તો હજુ રજના ઢગલાઓમાં અને જ્ઞાન મંદિરોના કબાટોમાં રહેલ પુસ્તકેમાં અસ્તવ્યસ્ત પડેલ છે. તેને એકઠા કરી ઇતિહાસપ્રેમીઓના કર કમલમાં ધરો એ કાંઈ નાનીસૂની વાત છે? સાચું કહીએ તે ઈતિહાસની શોધખોળ કરવી અને ધૂળધાયાને ધબ્ધ કરવો એ બન્નેમાં મને તે કઇ પણ જાતને કેર માલુમ પડતા નથી, આજકાલ જૈન સાક્ષરે જૈન ઇતિહાસની કીક ઠીક સેવા કરી રહ્યા છે અને તેના દેહના રૂપે પુસ્તકે પણ ઠીક ઠીક બહાર પડી ચૂકેલ છે. દાખલા તરિકે “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ" “ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધમ” વગેરે, વગેરે. હવે વરતુત વિષય પર આવું. ભારતીય ઇતિહાસના સાધનોમાં પ્રતિભા-લેનું સ્થાન અતિ મહત્તાનું ગણુપમાં આવે છે તે કારણથી જ છે. ગેરિનેટ, આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સક્ષરવર્ક શ્રમનું જિનવિજયજી, મુનિ શ્રી વિદ્યાવિજયજી, ૩. સાહિત્યપ્રેમી બાબૂ પુરણચદ્ર નાહર ,A..L, વગેરે મહાશયોએ લેખેના સંગ્રહ બહાર પાડી ઇતિહાસની સેવા બજાવી છે. ધાતુની પ્રતિમાઓ પાછળ કતરેલા લેખો પરથી આચાર્યોની વંશપરંપરાઓ, જાતિ, વંશ વગેરે અનેક બાબતને ઇતિહાસ તારવી શકાય છે. પ્રાય: કરીને ગુજરાતનાં, બંગાળનાં, રાજપૂતાનાનાં, કાઠિયાવાડનાં મંદિરોમાં ની પ્રતિમાઓના લેખ છપાઈ બહાર પડી ચકેલ છે, પણ મુંબઈ જેવા મેટા શહેરમાંની પ્રતિમાઓના લેખ સંબંધી હજુ સુધી કોઈ પણ મહાશયે પ્રકાશ પાડે છે એમ લાગતું નથી, એટલે મુંબઈમાં પાયધુનિપર આવેલ શ્રી ગોડીજી મહારાજના મંદિરમાંની કેટલીક ઘા --પતિમાઓ પરના લેખો ઉતારી અહિ પાઠકે સન્મુખ રાખતાં મને આનંદ થાય છે. એ મંદિરમાં ઘણીખરી પ્રતિમા એવી છે કે જેમાં બિલકુલ લેખે વચાતા જ નથી, તથા કેટલીક પ્રતિમાઓ ખંડિત થયેલી છે. આ નીચે આપેલ લેખમાં જે કાંઇ અશુદ્ધિ જણાય તે પહક સુધારીને વાંચશે એવી આશા સાથે એ લેખે રજુ કરું છું– પ્રતિમા–લેખ (૨) સંવત ૨૦૮૦ ....... કૃતિમાં રથાપિતા (૨) હ૦ કરણ જૈ૦ વ િ૨ ................... .. કtriાથ #ારિત , 2 મિઃ (३) संघत् १३७३ वर्षे वैषाखशुदि १२ श्रीश्रीमाल झा० भ्रातृ देवसी श्रेयसे ............... શ્રીપાર્ક ૦૦૦ ૪૦ જુનાવારસૂરિ ....... (ર) સંવત ૨૦૨ વૈરાણશુરિ 11 (2) જ્ઞાતીય, સાદ .... ૬ “રાજતરંગિણ "ની પ્રસ્તાવનામાંથી સુધારા વધારા સાથે ઉદ્દઘન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40