Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 7
________________ પ.પૂ.આ. વિજય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મ.) નો પરિચય પિતા : મનસુખલાલ માતા : ઉજમબાઈ જન્મ સ્થળ : વળાદ (અમદાવાદ) જન્મ દિન : વિ. સં. ૧૯૧૧, શ્રાવણ સુદ ૧૫ દીક્ષાદિન : વિ. સં. ૧૯૩૪, જેઠ વદ ૨, લુહારની પોળ, અમદાવાદ : પૂ.પં. પ્ર. શ્રી મણિવિજયજી ગણિવર (દાદા) ગણિ-પંન્યાસપદ : વિ. સં. ૧૯૫૭, અ. સુ. ૧૧ - સુરત. આચાર્યપદ : વિ. સં. ૧૯૭૫, મહા સુદ ૫, મહેસાણા સંયમ પર્યાય : ૮૨ વર્ષ આચાર્યપદ પર્યાય : ૪૦ વર્ષ સર્વાયુ : ૧૦૫ વર્ષ • ૧૦૦૦ થી વધુ ભવ્યાત્માઓને સ્વ હસ્તે દીક્ષાદાન હજારો જિન પ્રતિમાઓની અંજનશલાકા રોજના ૧૦ લાખ સૂરિમંત્રના જાપ સળંગ ૩૩ વર્ષીતપ ૯૦ વર્ષની વય સુધી શાસ્ત્રસંશોધન અનેક પાઠશાળાઓની સ્થાપના ૧૦૦થી અધિક ગણિ-પંન્યાસ આચાર્યપદ પ્રદાન ( F. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 270