________________
પ.પૂ.આ. વિજય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મ.) નો પરિચય પિતા
: મનસુખલાલ માતા
: ઉજમબાઈ જન્મ સ્થળ : વળાદ (અમદાવાદ) જન્મ દિન : વિ. સં. ૧૯૧૧, શ્રાવણ સુદ ૧૫ દીક્ષાદિન : વિ. સં. ૧૯૩૪, જેઠ વદ ૨, લુહારની પોળ, અમદાવાદ
: પૂ.પં. પ્ર. શ્રી મણિવિજયજી ગણિવર (દાદા) ગણિ-પંન્યાસપદ : વિ. સં. ૧૯૫૭, અ. સુ. ૧૧ - સુરત. આચાર્યપદ : વિ. સં. ૧૯૭૫, મહા સુદ ૫, મહેસાણા સંયમ પર્યાય : ૮૨ વર્ષ આચાર્યપદ પર્યાય : ૪૦ વર્ષ સર્વાયુ : ૧૦૫ વર્ષ • ૧૦૦૦ થી વધુ ભવ્યાત્માઓને સ્વ હસ્તે દીક્ષાદાન
હજારો જિન પ્રતિમાઓની અંજનશલાકા રોજના ૧૦ લાખ સૂરિમંત્રના જાપ સળંગ ૩૩ વર્ષીતપ ૯૦ વર્ષની વય સુધી શાસ્ત્રસંશોધન અનેક પાઠશાળાઓની સ્થાપના ૧૦૦થી અધિક ગણિ-પંન્યાસ આચાર્યપદ પ્રદાન
(
F.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org