Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 71
________________ ૫૪ જૈન સાહિત્ય ઈત્યાદિ નાટકે મુદ્રિત છે; પ્રચલિત છે; શાળા, મહાશાળામાં ચાલે છે એ જૈન કવિઓની કૃતિઓ છે. ઇતર સાહિત્યકાદંબરી ટીકા. સિદ્ધિચંદ્ર. છે, પણ, મંડનમંત્રી, કિરાતાજુન ટીકા. વિનયવિજય વિ. સં. ૧૭૧૦) | ૭૫૦૦ લેક. કુમારસંભવ ટીકા. વિજયગણી. ૩૦૦૦ છે માઘકાવ્ય ટીકા. વલ્લભદેવ. શિશુપાલવધ ટીકા. ચારિત્રવદ્ધન, રઘુવંશ ટીકા. ગુણવિજય. ઈત્યાદિ. વિશેષ માટે જિજ્ઞાસુ શ્રોતા-વાંચકને “જૈન ગ્રંથાવલી” (ફેરી સ્ત) જેવા વિનતિ છે. પદ્મચરિત્ર – વિ. સં. પછી જુનામાં જુને મળી આવેલો ચરિત્રાત્મક ગ્રંથ શ્રી પદ્મચરિત્ર (રામચરિત્ર) છે તે શ્રી વિમલસૂરિએ વિ. સં. ૬૦ માં લખે છે; દળ પ્રાકૃત ગાથા ૧૦૦૦૦ નું છે. તે પાટણના ભંડારમાં છે. છેવટે મુંબઈમાં મળેલી બીજી ગુ. સા. પરિષદમાં અમે જણાવેલી એક વાતનું પુનઃસ્મરણ કરાવી આ વિષયને ઉપસંહરીએ છીએ – જેનસાહિત્ય અંગે ઇપિરિયલ ગેઝેટીયર– “It is only in recent years that the vast and intricate literaturc of Jainism has been par Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134