Book Title: Jain Katha Sangraha Part 02 Author(s): Kalyanbodhivijay, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ પ્રસ્તુત કથાસંગ્રહમાં મેં તો કશું જ ક્યું નથી. આ બધા કથા ગ્રંથો જુદા જુદા ભંડારોમાં છૂટાછવાયા હતા... કેટલાક કથાનકોની એકાદ બે પ્રતિઓ માંડ મળે તેવી દુર્લભ હતી... બધી જ પ્રતિઓ લગભગ અપ્રાપ્ય જેવી ને જીર્ણપ્રાય: હતી, તેથી તેને પુન:મુદ્રિત કરવાનું નકકી કર્યું..... कथासंग्रह યથામતિ આ ગ્રંથનું સંપાદન કર્યું છે. સંદર્ભોના અનુસંધાનાદિ દ્વારા કવચિત્ અશુદ્ધિઓ દૂર કરવાનો યથામતિ પ્રયાસ કર્યો છે... ક્યાક અધરા શબ્દોના સરળ પર્યાયવાચી શબ્દો કે અર્થ નીચે ટીખનકમાં મુક્યા છે.... બધા જ ગ્રંથો સરળ સંસ્કૃતભાષામાં હોઈ સંત ના પ્રાથમિક અભ્યાસુઓને આ કથાગ્રંથ ખૂબ જ ઉપયોગી થઈ પડદો... મહાપુરૂષોના આદર્શ જીવન ચરિત્રો-શૈલીની રોચકતા-ભાષાની સરળતા વિ.વિ. દ્વારા આ ગ્રંથ અનેક આત્માઓને અનેક રીતે ઉપયોગી થઈ પડશે. આ કથાઓ પૈકી અવંતીસુકમાલ ચરિત્ર શુભશીલગણિ બલભદ્ર ચરિત્ર શુભવર્ધનગણિ રોહિણેય ચરિત્ર દેવમૂર્તિ ઉપાધ્યાય મદનરેખા ચરિત્ર શુભશીલગણિ ની રચના છે. આ સંપ્રતિપતિ ચરિત્ર ને આરામશોભા કથાના ક્તના નામોલ્લેખ પ્રાપ્ત થયા નથી...૬ કથા સંગ્રહમાંથી ૫ કથાઓ સંસ્કૃતમાંને આરામશોભા કથા પ્રાકૃતભાષા નિબધ્ધ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 152