SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત કથાસંગ્રહમાં મેં તો કશું જ ક્યું નથી. આ બધા કથા ગ્રંથો જુદા જુદા ભંડારોમાં છૂટાછવાયા હતા... કેટલાક કથાનકોની એકાદ બે પ્રતિઓ માંડ મળે તેવી દુર્લભ હતી... બધી જ પ્રતિઓ લગભગ અપ્રાપ્ય જેવી ને જીર્ણપ્રાય: હતી, તેથી તેને પુન:મુદ્રિત કરવાનું નકકી કર્યું..... कथासंग्रह યથામતિ આ ગ્રંથનું સંપાદન કર્યું છે. સંદર્ભોના અનુસંધાનાદિ દ્વારા કવચિત્ અશુદ્ધિઓ દૂર કરવાનો યથામતિ પ્રયાસ કર્યો છે... ક્યાક અધરા શબ્દોના સરળ પર્યાયવાચી શબ્દો કે અર્થ નીચે ટીખનકમાં મુક્યા છે.... બધા જ ગ્રંથો સરળ સંસ્કૃતભાષામાં હોઈ સંત ના પ્રાથમિક અભ્યાસુઓને આ કથાગ્રંથ ખૂબ જ ઉપયોગી થઈ પડદો... મહાપુરૂષોના આદર્શ જીવન ચરિત્રો-શૈલીની રોચકતા-ભાષાની સરળતા વિ.વિ. દ્વારા આ ગ્રંથ અનેક આત્માઓને અનેક રીતે ઉપયોગી થઈ પડશે. આ કથાઓ પૈકી અવંતીસુકમાલ ચરિત્ર શુભશીલગણિ બલભદ્ર ચરિત્ર શુભવર્ધનગણિ રોહિણેય ચરિત્ર દેવમૂર્તિ ઉપાધ્યાય મદનરેખા ચરિત્ર શુભશીલગણિ ની રચના છે. આ સંપ્રતિપતિ ચરિત્ર ને આરામશોભા કથાના ક્તના નામોલ્લેખ પ્રાપ્ત થયા નથી...૬ કથા સંગ્રહમાંથી ૫ કથાઓ સંસ્કૃતમાંને આરામશોભા કથા પ્રાકૃતભાષા નિબધ્ધ છે.
SR No.600263
Book TitleJain Katha Sangraha Part 02
Original Sutra AuthorKalyanbodhivijay
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year1994
Total Pages152
LanguageSanskrit
ClassificationManuscript
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy