Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 15
________________ પપણુક ભટને જવા ૧૩૭ ન અનુભવે, પણ અન્ય સમાજ તે એ સામે પિતાનો વાંધો ચેતવણીને સુર પોકાર્યા વિના રહી શકે જ નહિ. અને આ રીતે જૈન લેખકે હિંદુ દેવની ટીકા કરતા હોય છે, તેને કેમ દોષ આપી શકાય ? ઈસાઈઓ કેઈપણ જાતના ભેદભાવ વિના, દરેક મનુષ્યની સેવા અર્થે શિક્ષણ શાળાઓ, હોસ્પીટલે બાંધવા સાથે, હરેક પ્રકારની આર્થિક મદદ આપવા તૈયાર થાય છે, ત્યારે હિંદુ ધર્મવાળાએ પશુઓને સ્પર્શ કરવાનું જેટલું શ્રેષ્ઠ માને છે, એથી વધુ નુકશાન ગરીબ મનુષ્યને શુદ્ર માની, તેમને હલકી કેટીના સમજી ૫શ કરવામાંય ભયંકર નુકશાન સમજે છે. મુસ્લીમ ધર્મ જ્યારે સુવર જાતિના જાનવરનું માંસ ખાવું, એ વસ્તુ અગ્ય, અને અધમ પ્રકારની સમજવા, સાથે તેજ સુવર નામે જાનવરનું માંસ ખાનારને કાફર શબ્દથી પીછાને છે, ત્યારે હિંદુ શાસ્ત્રોમાંના મસ્ય પુરાણમાં કથે છે કે-“રામાસતુ વૃત્તિ, વનિવિકિ: સવર અને ભેંસના માંસ વડે પિતૃઓ દશ માસ સુધી તૃપ્ત રહે છે. યાજ્ઞવલ્કય સ્મૃતિના અ. ૧ ૦ ૨૫૯ માં કહ્યું છે કે ऐण रौरव वाराह, शाशे मांसैर्यथाक्रमम् मासवृषध्वाभितृप्यन्ति, दतैरिहपितामहाः યાજ્ઞવલ્ય સ્મૃતિ. અ. ૧ લે. ૨૫૯મો અર્થ એ પ્રમાણે સુવર તથા શસા વિગેરે જાનવના માંસથી, પિતૃઓ એક એક મહિનાની વૃદ્ધિએ ક્રમાનુસાર સંતેષતૃપ્ત થાય છે. दशमासांस्तु तृप्यन्ति, वराहमिहिषामिषे शशकूर्मयोस्तु मांसेन, मासानेका दशैवतु. મનુસ્મૃતિ અ, ૩. શ્રો, ર૭૦ મો. સુવર તથા ભેંસ વિગેરે જાનવરેના માંસથી, પિતૃઓ દશ માસ સુધી તૃપ્ત થાય છે, અને સસલા (બરગેસ) તથા કાચબાના માંસથી, અગ્યાર માસ સુધી પિતૃઓ તૃપ્ત થાય છે. - ફક્ત સાધુ સાધવીઓ માટેજ જૈનધર્મ વિકાસના ફાગણ સુદિ ૧૫ સુધીમાં થનારા ગ્રાહકને લવારની પળવાળા પોપટ બહેન તરફથી “તપાગચ્છપટ્ટાવળી” ભેટ આપવામાં આવશે. માટે ગ્રાહક થનાર સાધુ-સાધ્વીઓએ, ચાલુ સાલનું લવાજમ તથા ભેટ પુસ્તકના પિસ્ટ ખર્ચ સહિત રૂા. ૩૦–૦ મનીઓરડરથી માસિકની ઓફિસ ઉપર મોકલાવી આપવા. વી. પ થી મોકલવામાં આવશે નહિ.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30