Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 30
________________ - 0 1 for HostG-561931 - - 3 - રર - Jain Dharma Vikas (Monthly) Regd. No. B 4494 Fઝઝઝનન.૧ર૧ર%%%% ધંધથનું ચિન્હ આમ જ ને, નિરૂદ્યમીનું આ 4 કરીએ; ધંધો શોધ્યાની મુદતના, માસ તેર અંકે ભરીએ. 15 અંક ચૌદમે આવક કેરાં, સઘળાં સાધન બતલા; ધંધા ને પેટા ધંધાની પૂરી વિગત દશા. પંદર અંકે આશ્રિતને, (અ) પેટા ધંધાથીને પૂછી, કરો કાયમ ધંધાનું ચિન્હ આ V, અગર માસની મુદત લખી, પગારદારને પૂછીને, અંક સળગે ભરવાને; તેઓના માલીકના, ધંધાનો ઉલ્લેખ કરવાને, સત્તર અકે આ રાજ્ય વિષે, જન્મેલાનું આ v ચિન્હ કરો, પરહદ માટે જિલ્લો કે, તે રાજ્ય તણું બસ નામ ભરો. માની ભાષા અઢાર અંકે, પરભાષા એગણી અંકે; ન વાપરે તેની કરી ચેકડી, 4 ધ્યાન ધર વીસમા અંકે. લખી શકે તે લીપીનું નામ, ને વાંચી શકે તો “વ કરીએ, અભણ તણી ચોકડી x મૂકીને, અંક એકવી બાવીસ ભરીએ. 21 પાસ પરીક્ષા તણું નામને, નહિતે આમ x નિશાન ભરો, ઈગ્લીશ લખી વાંચે તે આ, V ને નહિ તો આમxનિશાન કરે. 22 નોટ:–જે જગાએ કઈ ચીન્ડ કરવાનું નથી અગર કાંઈ લખવાનું નથી ત્યાં ચેકડી કરવી. તૈયાર કરનાર - 0 એન. જે દેસાઈ * છોટાલાલ ભ. બ્રહ્મભટ્ટ ચીફ સેન્સસ ઓફિસર, પાલણપુર સ્ટેટસ તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત– તપગચ્છ પટ્ટાવલી:–સંપાદક, પ૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાયાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષેનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપયેગી સાહિત્ય આપવામાં આવ્યું છે. કાઉન આઠ પેજી 350 પૃષ્ટના, શોભિત ફટાઓ, અને પાકુ પેઠું (જેકેટ સાથે) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પિસ્ટેજ જુદું લખો—જેન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ. આચાર્ય હર્ષસૂરિજી મહારાજ શિયાણા, વાગરા, જાલેર, લેટા, ગોદડ, વાદણવારી, આહાર, થાવલા, તખતગઢ આદિ સ્થળે થઈ પિોસ વદી ૧૦ના વાંકલી પધારેલ છે. રસ્તામાં દરેક સ્થળે સારા પ્રમાણમાં સત્કાર થયેલો, અને રોકાણ મુજબ ઉપદેશ આપેલ છે. % % % %- %E%-% % % % % % ટાઈટલ છાપનાર : શારદા મુદ્રણાલય, જુમામસી સામે–અમદાવાદ. * set સો:5 % જ ઝ ઝ શા

Loading...

Page Navigation
1 ... 28 29 30