Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૮ મે ] શું એ દ્વાર ટાડલા ગળી ગયા ? ૧૬૯ મારા પિતાશ્રી આવા સંતપુરુષાને બહુ ચાહતા હતા. જેમનું જીવન અત્યંત વિશુદ્ધ અને સમદષ્ટિથી ભરેલું હોય છે ત્યાં પક્ષપાત નથી, વેરઝેર નથી. આ દનની કિંમત હૈાય જ નહિં રાજમાતા—વિપ્ર સુદેવજી! તમે સદ્ભાવશાળી છેા, સંસ્કારી સજ્જતેાની વૃત્તિ ગુણુગ્રાહી જ હાય છે. હમેશાં પૂજાય છે. વિપ્ર સુદેવજી દમયંતી—માસીબા ! ગુણુના પક્ષપાતી આત્મા ઉપર મારા માતાપિતા ઘણા સદ્ભાવ રાખે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદેવ—રાજમાતા ! અમે બ્રાહ્મણ છીએ પણ બ્રાહ્મણુ ધર્મને સમજીએ છીએ, બ્રાહ્મણુ ધ એ આત્માનું અદ્ભુતકર્તા નથી પણ હિતકર્તા છે. જે બ્રાહ્મણ ધર્માંતે હિતકર્તા તરીકે જાણે છે તે બ્રાહ્મણ કમ કાંડના નિર્દોષ-સાચા સ્વરૂપને જ અનુસરે છે. ધર્મ તા તે જ કહેવાય કે જે જન્મમરણથી છેડ વે અને સ્વર્ગાદિનાં સુખને અપાવે. શુદ્ધ ધર્મનાં મૂળ તત્ત્વમાં ભેદ નથી. "L દમયંતી—મહારાજ ! ખરી વાત. “ અદ્રોદ્દઃ સર્વમૂતેષુ, ધર્મળા મનલા ચિત્ત ” આ સનાતન સત્ય બધા ધર્મને લાગુ પડે છે, કાઇ પણ પથ કે સંપ્રદાય ધ હાવાને દાવા કરતા હાય તા તેણે ઉપલા સનાતન સત્યને અનુસરવુ જ જોઈએ. રાજમાતા—મહારાજ ! વેદધમ માં, બ્રાહ્મણુ ધર્મ'માં કે બીજા કોઇપણ ધર્મમાં જેટલા અહિંસક ભાવ સચવાય તેટલા જ તે નિર્દોષ ગણાય. જિનેશ્વરા સર્વ કાળે અને સર્વ પ્રદેશે અહિંસક ભાવના જ પ્રતિાધક હાય છે, પતે સર્વાંગે સપૂર્ણ પણે આ ભાવને સ્પર્માં પછી જ તેઓ તે ભાવને પ્રકાશે છે. આત્માના કાપણુ પ્રદેશમાં રજમાત્ર પણ મિથ્યાભાવ, જડભાવ કે અજ્ઞાનભાવ હૈાય ત્યાં સુધી એક શબ્દ પણ મેાધ તરીકે વાપરતા નથી. સુદેવ—માતાજી ! આપનુ કહેવુ યથાય છે. સવજ્ઞના એ જ મહિમા છે. અપનુ જીવ મન વચત કાયાના ત્રણ્ યાગને ત્રણે કાળ સરખા રાખી શકતા નથી. જેથી તેમની વાણીમાં કાઇ દેવ આવવાના સંભવ રહે છે, પરંતુ સજ્ઞની વાણી તે। ન્યાય, પ્રમાણુ, તક અને અનુમાનથી સČથા સિદ્ધ થયેલી ાવાથી સવ`દા નિર્દેષ ઔાય છે. સાચા બ્રાહ્મણા આવી નિર્દોષ વાણીને સ્વીકારે છે, જેથી તે વાણીને બ્રાહ્મણી, સરસ્વતી, સપૂર્ણા, માહેશ્વરી, ભારતી, ભગવતી, નિર્મળા, પ્રોધિની, ગરવી, ગોરી, ગંગા, બ્રાહ્મી, વૈષ્ણુવી, અખા વગેરે નામા આપવામાં આવ્ય છે. રાજમાતા—બ્રહ્મનિષ્ઠ સુદેવજી ! તમે શાસ્ત્રીય સારું જ્ઞાન તમારા વિચાર। પણ પવિત્ર છે. વળી તમે અનુભવ પણ સારો તમારા સત્સંગથી પ્રત્યક્ષ થાય છે. તમને જવાની ઘણી ઉતાવળ છે છતાં તમે સતવચન સાંભળવાની પૃચ્છા કરી જેથી અમને ધણા જ હુ થાય છે. For Private And Personal Use Only ધરાવેા છે. તેની સાથે મેળળ્યા છે. જે આજે સુદેવ—માતાજી ! મહાપુરુષોના વચનની ક્રિ`મત કાંઇ અનેાખી જ હૅાય છે. એ શ્રવણુ તે કાષ્ઠ પુણ્યયેાગે જ પ્રાપ્ત થાય છે. એ લાભ કેમ જવા દેવાય ? જ્ઞાનીએ પોકારી પોકારીને કહે છે કેન્દ્ર

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28