Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યમ કર્મના સંવાદ. અદ્ભુત કરવા પ્રયત્નો કરતા હતા. પેાતાના પક્ષ યુક્તિ અને પ્રમાણથી પ્રતિષ્ટિત યા પછી અને સામા પક્ષના ઉત્તર મળ્યા પૂર્વે અન્યાઅન્ય પેાતાને વિજેતા માનતા હતા, તેવામાં ત્યાં ફરવા આવતા કોઇ કાઇ લેાકા પણ આ મિત્રાની વાતોમાં ભાગ લેતા હતા, અને પોતપોતાના મત જણાવતા હતા. એટલામાં માચિકે ઊંચી ભીના કરી સામેના નજીકના રસ્તાપરી દ્રષ્ટિ ફેંકી તે કાઇ સામ્ય, મનેાહર, કાંતિવ ત, સુરૂપી, ભવ્ય મુખાકૃતિ યુકત, અપુર્વ તેજયુકત લલાટવત, અને ઈત્કૃષ પુર ચાવ્ય લક્ષણુ લક્ષિત, નીચા માંધાના, ત્યાગીના વેષને ધારણ કરનાર, ગ ગતિએ ચાલતા કેાઇ મહાત્મા પેાતાના બે ચાર શિષ્યેા સાથે આવતા દેખાયા. એટલે તુરતજ મતિચંદ્ર ઉભુંા થયા. સ્નેહ પણ મૈક્તિકની પત દેખી ચમકયા અને ઉત્તેા થયા. અને મિત્રા તે મહાત્માની સમીપે ગયા. વૃંદને કરી હુસ્ત જેડી ઉભા રહ્યા. આ મહાત્મા ત્રભાવે શાંત, ગંભીર અને ઉદાર આશ યવાળા હતા. જેને દેખતાની સાથે હૃદયપર સચાટ યોગીપણાની છાપ આળેખતી હતી. જેમની યાગમુદ્રા મુખપર તરી આવતી જણાતી હૈતી, દરેક દેખનારની દૃષ્ટિ તેમનાં લીન ની જતી હતી. તેમનામાં અપૂર્વ વિદ્વત્તા હેાવાથી ગમે તેન પ્રશ્નના સ્ફાટ કરવાને સમર્થ જણાતા હતા. તેમની વ્યાખ્યા અને પ્રતિપાદક એસી લોકપ્રિય હતી. તેમનામાં ઉદ્યમીપણાના ને કાર્યદક્ષતાના અપૂર્વ ગુણ જણાતા હત ગમે તે કષ્ટ પરોપકાર કરવા એ તેમને મુદ્રાલેખ હતા. આ મહાત્મા તે શ્વેતુ દ્ર અને ચંદ્રના ગુરૂ પ્રમાસિન્ધુ નામના આચાર્યાં હતા. આ સૂરીન્દ્રર પરત્વે આ બન્ને સુવક મિત્રની અદ્ભુત ભક્તિ અને અપૂર્વ શ્રદ્ધા વિકસિત હારી જે જે વખતે જે જે સંશયેા ઉપજતા તેનુ સમાધાન તેઓ આ ગુરૂરાજ પાસે કરતા અને સંતુષ્ટ બનતા હતા. - રિ-માસ્તિકચંદ્ર ! આજે તમારા સુખપર અનનુદિત હુરૂપી છાયા ફરકતી હોય એમ દેખાય છે. તથા સાથે સાથે સંશયરૂપ ચિન્હની કીમ તા થાકતી હાય ગેમ પણું ઝુાય છે તેનું શું કારણ છે ? ક્તિકચ-પૂજય શુરૂ ! આપનું અનુમાન સત્ય છે. આપ દાની હેલ હાથી હૃદયના ગુપ્ત ભાવેને પ વિલેકવા સમર્થ છે. આપનાથી કાંઇ વધુ સુર રાખવું તે ખરેખર મ્હાત્યાની અને ગુરૂની ચારી કરવા જેવુ છે. આપના દર્શન થતાં જ હૃદયના ભાત્ર મગટ કરવા ચિત્ત આતુર બની રહ્યું હતું, તાપિ પ હ દ હ્યુમન જ્યાં તલનમાંથી સ્ખલિત ન થાય એઢલા માટેજ માન રાખ્યું હતું ગતા પ્રશ્નથી અને મજદ્ભુત પ્રેત્સાહન મળ્યું છે. આજે અમે અને પિનકો ઉધમ અને કર્મની ો ઉપસ્થિત કરી હતી. તેમાં મારા ઉમલાદના સંત For Private And Personal Use Only ૯

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36