Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૧૩૪ ૧૪૪ + F1'... ' अनुक्रमाणिका. વિષય ૧ પ્રાતર ( લખનાર મુનીરજ શ્રીઆમારામજી) ૨ ચરચાપત્ર (લખનાર જેની છાલાલ ફરૂખનાર ) ૩ શ્રી વજીસ્વામીનું ચરિત્ર, ૪ પ્રતીમ " કર ૫ વર્તમાન ચયા ( મુશદાબાદમાં સમવસરણનો મહે ).. ખાસ સુચના જ્ઞાનનું બહુ માન જ્ઞાનાવરણી કને ક્ષય કરે છે અને જ્ઞાનની આસતિનાથી જ્ઞાનાવરણી કર્મ બંધાય છે માટે ચોપાનીઓને રખડતું ન મેલતાં ઊંચે આસને મુકવું અને અત્યંત લક્ષપુર્વક વાંચી યથાશક્તિ ધર્મ કાર્યમાં પ્રવર્તવું, ગ્રાહકેને ચેતવણી જે ગ્રાહકેનું લવાજમ નહીં આવેલું છે તેમની ઉપર પલ લખી પોસ્ટ ખર્ચ કર્યો છે તો હવે બીન વિલંબે લવાજમ મેકલાવવુ લવાજમ મેલનારા ગ્રાહકોને ભેટ તરીકે જે બુક આ વર્ષમાં આપવાની છે તેને લાભ મોડું લવાજમ મોકલનારાને મળી શકશે નહીં. અમારા પરદેશના એજ ટેના નામ ગયા અંકમાં આપેલાં છે. ઉપરાંત નીચે જણાવેલા એજંટાને ભરવાથી પણ અમને પહોંચશે. આ શ્રી વડેદરાઝવેરી, સરૂપચંદ ધોળાદાસ, સુલતાનપરૂં. શ્રી માંડવી, કચ્છ-શા જેવત વીજપાર, ઠે. આબા બજાર, શ્રી ભુજ કજ-શા. દેવસીભાઈ હીમચંદ શ્રી વેરાવળ -શેઠ, ગણેશ વેલજી શ્રી પોરબંદર–રોઠ, દેવકરણ ઝવેરચંદ શ્રી બડનગર. માળવા-શા નથુભાઈ નાગશી. શ્રી જળગામ, ખાનદેશ-શા, રામચંદ જીવરાજે, જાહેર ખબર.. શ્રી વછરાજેનો રાસ. કિ મત છ આના શ્રી બારેજાવાળા યતિષભવિજયછે. તચાર ખંડ અને પાસે સંયુકત વાંચનારના મનને સઉપર કરે તેવો નીચે સહી કરનાર તરફથી છપાઈને ટકી સિંદતમાં બાર પડશે. જાઇએ તેણે લારી ખબર આ પવી પાછળથી કિમત વધારે બેસશે. મીન બાળદય સભા તરફથી વાડીલાલ ઓડધ વહોરા * * For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20