________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી ધર્મ પ્રકાશ ખાય તે નિષણો નિષણા આ કો ભેદ બેસીને કાયોત્સર્ગ કરવા આથી છે. સુતે કાયોત્સર્ગ કરે રાતે વિષે ધર્મ શુકલ ધ્યાન ધ્યાય તે નિપાછા એટલે પ્રત્યે સહે છે પણ ભાવથી ઉભલે ગણાય કા૨ણ શુભ ધ્યાનને વિષે પ્રવાસ છે ૮ જેને વિષે ધર્માદિ ચાર ધ્યાન ન થાય તે વિપન્ન, ૮ જેને હા રે બેન થાય તે પિન્ન નિ • પર એ પ્રકારના નવ ભેદમાંથી પ્રથમ ભેદ જે બે શરીરથી પણ ઊભા રહીને ૨
ન ભાવથી શુદ્ધ પરિણામવત થઈને ઉચિતો છિત તે રીતે કાસર્ગ કરે,
અપૂર્ણ.
ડી
वर्तमान चरचा. શ્રી મુર્શિદાબાદમાં સમવસરણનો મહોચ્છવ. બાબુ સાહેબ રાય ધનપતિસિઃ હજીના તરફથી આ મહેછવ બહુજ ઠાઠ સાથે થયો છે તેમાં ભેગુ તેમના પુત્ર તરફથી ઉજમણું પણ મંડાણું હતું. ઉપગરણે સારા મેળવ્યા હતા દુર રેતીની ઘડીઓને સ્થાનકે ઘડીઆળો મુકી હતી. સદરહુ મહાઇવમાં પ્રથમ દિવસે બાબુ સાહેબના રણ મેના કુવરીએ સોના રૂપાના યવથી ભગ હવંતની સન્મુખ સ્વસ્તિક કર્યો હતો અને સાચા મોતીવડે ભગવંતને વેચી ધાવ્યા હતા. બીજા પણ સાચા મોતીના સ્વસ્તિકો વિશે થયા હતા. છે. આ સ્વસ્તિક દૃષ્ટિએ જોતાં શ્રેણિક રાજાના સમયની પ્રતીભા ઉઠતી હતી . છેલ્લે દીવસે બાબુ સાહેબના પુત્ર મહારાજ સાહેબે મતીને સ્વસ્તિક કરીને તેના ઉપર હીરા જડીત સુવર્ણ ની સોપારી મુકી હતી આ પણ ચાક અદ્વિતીય કાર્ય બન્યું છે. વરાડાના મીછમાં વરધોડા દરરોજ ચડતા હતા તેમાં લઇ વરડા મોટા આડે બરથી ચયા હતા તેને વિશે પણ એક વરઘોડોતો બહુજ મોટો ચડા હતા જે કે ત્યાંથી છ ગાઉ ઉપર અધાસમ બજારમાં શ્રી નેમીનાથનું મંદીર છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો . છેલ્લે દિવસે મોટું સ્વામીવચ્છળ કરવામાં આવ્યું હતું જેમાં રૂપની પરભાવના કરી હતી. આ સિવાય અન્ય તુમાસમાં અને જ્ઞાન પંચમીને દિવસે પણ રાત્ બાહદુર વિસનચંદ દુધેડીયા વિગેરેની તરફથી વ્યાખ્યાનમારણ છે રૂપિયાની પરભાવનાઓ થઈ હતી. આ બધા ઉપગાર મુની ( 2 વિજ્યજી મહારાજના ચતુમાસ રહેવાથી તેમજ ધમી ઉપદેશથી થયેલ છે. એનીરાજના પગલાં સ્ના થાય ત્યાં આ પ્રમાણે સાસનોભતી થયાજ માણે છે કી બહુનાં!
- અવક,
For Private And Personal Use Only