Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ વાસ્વામીનુંચરલ અહણ કરીને આવેલા તેઓ મારા આવવાની વાટ જોઈ સ્વાધ્યાય કરે છે? ક્ષણ વાર ઉભા રહી વિચાર કરી પંડિત શ્રેટ આચાર્યવર્ષે જાણ્યું કે આ બાલઈ વજી વાચના આપતો હોય એવો ધ્વનિ છે. એ પૂર્વગત વિષયની અને એકાદશ અંગની વાચના આપે છે તે શું ગર્ભમાં ભણ્યો હશે? નિ શ્રેયે આ બાળનું ચરિત્ર વિસ્મયકારી છે. સાધુઓ અધ્યયન કરાવે છે ત્યારે એ બાળક આટલા માટે જ આળસ કરે છે. બાળપણાથી પઠન કરવામાં આળસુ છે એમ જાણી મે તેને શિક્ષા કરીએ છીએ. તેનું મહત્વ બુદ્ધિવાળો તે બાળ જરા પણ . . મારા વચનની અવજ્ઞા કરતું નથી. હવે એ બ , મા આવવાથી લજા ન પામો એમ ધારી વ્ય ગુણે રોમાંચિત થયેલ ગુણે પાદ કઈક પણ હ ક્યા. પછી મહારે શબ્દ કી કહી એટલે ગુરૂને શબ્દ સળી વજ પણ આસન ઉપરથી ઉઠી ગયો. ગુરૂ મંદ ગતિએ અંદર પ્રવેશ કરે તેટલામાં સર્વે ઉપધિઓ સ્વવસ્થાને મુકી દીધી. પછી ગુરૂની સામે આવી તેમનો દંડ ગ્રહણ કર્યો અને પગનું માર્જન કરવા લાગ્યો. વંદન કરવાવડે ગુરૂના ચરણ કમળની રજ પિતાને ભાબે લગાવી અને આસન ઉપર બેઠા પછી ગુરૂના પાદ પાસુક જળથી જોઈ તે પાણી મસ્તકે ચડાવ્યું. વાંચનાર ! કેવી એની ગુરૂભક્તિ છે એ વિચાર કર. પિતાને અકથ્ય જ્ઞાન છતાં–તેથી જરા પણ ગર્વિત ન થતાં–આવી રીતે ગુરૂ મહારાજાની ભક્તિ કરવી એ વિનય ગુણની બલિહારી સમજ અને એવા જ પ્રકારનો વિજય પ્રાપ્ત કરવા ઉત્સુક થા. આચાર્ય પણ તેના આવા ગુણથી વિચારવા લાગ્યા કે આ બાળક મહાભા છે, શ્રતસાગરને પારગામી છે અને ગમનું કાર માં વ4 માન છે. મને એના મહા મને એક નાના છે એ એની અ. છે ? : ક રી રાત્રી સમયે સર્વ શિષ્યોને બે ક રે તારાજાએ કહ્યું કે કાલે અમારે અમુક ગ્રામ પ્રત્યે જવું છે. લે છે કે દેવ અમારી સ્થિતિ થશે. તે સમયે વેગ પ્રતિપત્ર શિ. - વિજ્ઞાપના કરી કે “ભગવાન ! બાર વચનાચાર્ય કે થશે ?” ગુરૂએ આદેશ કર્યો કે જે તમારા વચનાચાર્ય થશે અને તે રકમ કાંઈ પણ વિચાર કર્યા શિવ યુ ભક્તિમાન શિષ્યોએ અંગીકાર કર્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20