Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતે જીવને નિજમાં (આત્મા સ્વરૂપ તરફ) લઈ જનાર છે. આટલી સુંદર વ્યવસ્થા હોવા ઉપરાંત દેશકાળ અને જીની થિગ્યતા વિગેરેને વિચાર કરીને વર્તમાનના છ માટે મહાપુરૂષોએ જે મર્યાદા બાંધી છે કે પુરૂષોની હાજરીમાં સ્ત્રીઓ ત્યાદિક ન કરે કારણ કે સ્ત્રીઓનું વેશ પરિધાન વિગેરે રાગ પૈદા કરનાર હોય છે અને જેમાં અનાદિ કાળના રાગના સંસ્કાર પડેલા હેવાથી આવા કોઈ નિમિત્તને પામીને જીવે વિરાગના સ્થાનમાં રાગનુ પોષણ ન કરી જાય તે માટે નિષેધ કર્યો છે. જેથી આજે મેટે ભાગે પુરૂની હાજરી હોય ત્યારે હેનો નૃત્યાદિક કરતી નથી. અંજનશલાકા વિગેરેમાં પણ આજ મર્યાદાને લક્ષમાં રાખીને દિકકુમારીકાનાં પ્રસંગે દસ-બાર વર્ષની બાળાઓને સ્થાન અપાય છે. જ્યારે આવી બાબતમાં ભૂલ થાય ત્યારે તે તે સ્થળોમાં પણ પૂજ્ય, ગીતાર્થ, આચાર્ય ભગવંતાદિ મહાપુરૂષે તે વાતને વખોડી કાઢે છે અને અટકાવે પણ છે. આજે ભાવના વિગેરેમાં કેટલેક સ્થળે આવી મર્યાદાઓ ઉલ્લંઘાય છે ત્યારે પણ પૂ. આચાર્યદેવ આવી વસ્તુને અટકાવે છે. આજે આચાર્ય ભગવંતને વારંવાર એકની એક વાત કરવી પડે છે એનું કારણ એજ છે કે જમાનાવાદનું ઝેર વ્યાપક રીતે ફેલાઈ ગયું છે. તેથી દરેક સ્થળે કોઈને કોઈ આવા સુધારક વિચારના છ હેય છે, અને અનેક ભુલો ઉભી થાય છે. તેથી પૂજ્ય આચાર્ય દેવોને ભૂલ બતાવવી પડે છે. જ્યારે આચાર્ય ભગવતે ભૂલ દર્શાવે છે ત્યારે ગ્ય છે તેમનો ઉપકાર માની ભુલ સુધારી લે છે જ્યારે કેટલાક વિચાર શુન્ય આગ્રહી સુધારાવાદી જીવે પોતાની મુરાદ પુરી ન પડતાં તેઓને રૂઢીચુસ્ત-વાદગ્રાહત-અસહિષ્ણુ જેવા વિશેષણ આપી તેમણે ઉતારી પાડવાનું હીન કૃત્ય કરે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32