Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશન પ્રસંગે જ્યારે અનાગ્રહ દશા હેાય છે ત્યારે સત્યવાત સહેલાઈથી સમજાય છે. જ્યારે વિવાદનું વાદળ દૂર થયું હેય છે. જ્યારે વાંચકવર્ગનું માનસ સરોવર શાંત અને સ્થિર બન્યું હેય ત્યારે સત્યનો ચંદ્રમા વાસ્તવિક્તાનું પ્રતિબિંબ પાડવા સમર્થ બની શકે છે. એ જ હેતુથી ધર્મને નામે કરાતાં નૃત્ય અને નાટકોની ચર્ચાને સમય પૂર્ણ થયા પછી આ પુસ્તિકાનું પ્રકાશન કરી રહ્યો છું. તેથી આશા છે કે સૌ કોઈ આ પુસ્તિકાને શાંતચિર તટસ્થતા પૂર્વક વાંચીને સત્યાસત્યને વિવેક કરી સત્યને સ્વીકાર કરશે અને અસ યને ત્યાગ કરશે. -~કાશક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32