Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ સૂચન. શ્રીહરિભદ્રસૂરિજીએ પોતાના ૧૬ ષનસમુચ્ચય” માં ફૂલ ૨૮૭ ( અનુષ્ટુપુ.) શ્લોકોમાં છે એ દર્શીનેનું માત્ર મૂળ સ્વરૂપ જ દર્શાવેલું છે. એ મૂળ સંસ્કૃત ગ્રંથ ઉપર જે બે ટીકાએ ઉપલબ્ધ ( પ્રકાશિત ) થયેલી છે તેમાંની એક મેટી ટીકા શ્રીગુરત્નસૂરિજીએ રચેલી છે ૧. આ મૂળ શ્લોકા ભાવનગરની પ્રસારક સભા તરથી ‘શ્રીવિરભદ્ર સિરકૃત ગ્રંથમાળા 'માં પ્રકાશિત થયેલા છે. ૨. આ ૮૭ કેમાં ૧૯ શ્લોક મગળરૂપ છે અને રજો, જો ક્ષેક છ દર્શનનાં નામ અને તેને લગતી પરચૂરણુ હકીકત સૂચવે છે. ત્યાર પછી ૪ થી ૧૧૫ સુધીના લેકામાં ઐહૃદન, ૧૫ થી ૩૨!! ક્ષે!કામાં તૈયાયિક દર્શન, ૩૨૫ થી ૪ા શ્લકામાં સાંખ્ય દર્શન, ૪૭ાા થી ૫૮ શ્લેાકેામાં જૈન દર્શન, ૫૮ થી ૬૭ શ્લોકોમાં વૈશેષિક દર્શન, ૬૭ થી ૭૭ લેાકેામાં જૈમિનીય દર્શન, ૭૮-૭૯ શ્લાકમાં છ દર્શનની સંખ્યાને લગતે મતભેદ અને ૮૦ થી ૮।। સુધીના શ્લોકેામાં લોકાયત-ચાર્વાક-મત તથા છેલ્લા અડધા બ્લેકમાં " तत्त्वं ग्राह्यं મુદ્ધિમિઃ ’ એવા ભાવ જણાવેલ છે. ‘ જૈન-ગ્રંથાવળી ' માં આ પ્રકરણના મૂળ શ્લોકા ૮૬ જણાવ્યા છે. ( જૂએ ૩૦ ૭૯ ) મને લાગે છે કે, કદાચ ૮૨ મેા ક્લેક એમનેા કરેલે! નહિ હાય-એ શ્લોકના છંદ, બધા ક્ષેદેશના છંદ કરતાં જુદો છે અને ટીકાકારશ્રી પણ તદ્દનુ ૨ તસ્યાઃ સતિયંતુતિટ્રાન્ તવેન વરોધમારૢ ' (અર્થાત્ ‘ ત્યાર પછી એ સ્ત્રીને તેના પતિએ જે ઉપદેશ આપ્યા તેને જ ગ્રંથકાર જણાવે છે) એ શબ્દોથી એ ૮૨ મા શ્ર્લોને પરકૃત માનતા જણાય છે. એ ક્ષેાક આ છે:-~~~ . 6 " पिब खाद च चारुलोचने ! यदतीतं वरगात्रि ! तन्न I नहि भीरु ! गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् " ॥ ८२ ૯. મૂળ સાથેની આ ટીકા કલકત્તાની રાયલ એશિયાટીક સાસાઇટી તરફથી પ્રકાશિત થએલી છે અને એ જ ટીકા પેથાને આકારે શ્રીઆત્માનંદ સભા ( ભાવનગર ) તરથી પણ મુદ્રિત થએલી છે. આ ટીકા, મળતી ખીજી ટીકા કરતાં ઘણી મેરી છે, તેનું પ્રમાણ ૪૨૫૨ ક્ષેાકનું છે( જૂએ જૈન-ગ્રંથાવળી પૃ૦ ૭૯–૧૦૨ ) મૂળમાં તે શ્રીરભદ્રસૂરિજીએ કત છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 304