Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ લખ્યા છે, તેમાં તેમણે કેટલાક ધેોમાં તા પોતાના કર્યાં. તરીકેને પરિચય પેાતાના કર્તા તરીકેને પરિચય સ્પષ્ટ વિરહ ' શબ્દ તે તે કૃતિને ચક 1 <6 મુનિજીએ, ૧૮૮૩માં એલા શ્રીવિજયલક્ષ્મીસૂરિજી એ અને અચલગચ્છની પટ્ટાવલીના પ્રણેતા મહાશયે પણ આ ઉપરના ( ૧૩મા અંકના લખાણ પ્રમાણે જ જણાવેલું છે. આ બધા ઉલ્લેખા દ્વારા શ્રીહરિભદ્રજીની કૃતિરૂપે ૧૪૦૦ હેવાનું તે સુનિશ્રિત જણાય છે. ગ્રંથો " . ૨. (૧) દશવૈકાલિક-નિયુક્તિ ' ની ટીકાને છેડે જણાવેલું છે કે, महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता । आचार्य हरिभद्रेण टीकेथं શિષ્યોધિની’ ( ૨ ) ‘ ઉપદેશ-પદ ’ ની પ્રાંતે સૂચવેલું છે કે, "" : जाइणिमय हरियाए रइता एते उ धम्मपुत्रेण । • हरिभद्दायरिएण છેવટના પુષ્પિકામાં આપેલે છે અને જ્યાં તેમણે માં નથી આપ્યા . ત્યાં પેાતાની ગ્રંથેશના છેવટના પદ્ય કે પદ્મા માં (૩) પચસૂત્રની ટીકામાં કહેલું છે કે, 1 66 ܕܝ विवृतं च याकिनीमहत्तरासूनुश्री हरि मद्राचार्यैः " (૪ ) અનેકાંતજયપતાકામાં પ્રરૂપેલું છે કે, " कृतिर्धर्मतो याकिनी महत्तराः मोराचार्यहरिभद्रस्य ( ૫ ) આવશ્યકનિયુક્તિની ટીકામાં ઉલ્લેખેલું છે કે, 46 समाप्ता चेयं शिष्यहिता नाम आवश्यकटीका कृतिः सिताम्बराचार्य जिनभर नगदानुसारियो विद्याधरकुलतिलकाचार्य जिनदत्तशियस्य धर्मतो याकिनीमद्दत्तसूनोः - अल्पमते : - आचार्यમિત્રશ્ય, ’ (૬) લલિતવિસ્તરામાં લલું છે કે, कृतिर्धर्मतो याकिनीमहंत्तरासूनोः आचार्य हरिभद्रस्य " इति . આ રીતે કેટલાક ગ્રંથામાં તે કર્તા તરીકેને! અન્યાય શ્રવરભદ્રજીના નશ્મને સ્પષ્ટ ઉલ્લેખ મળી શકે છે. Jain Education International .. ૩. અહીં એ જાતના ગ્રંથૈાનાં પ્રમાણા આપવાનાં છે કે જેમાં આચાય શ્રોતિિરભદ્રજીએ પોતાની કૃતિને સૂચક વિસ્તુ ' શબ્દ મૂકેલો. હેય. એવાં * For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 304