Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo Author(s): P C Patel Publisher: Ratrani Sanskrutik TrustPage 11
________________ તરીકે ગણાવીને તેને શેકસપિયર કરતા પણ ઊંચ દરજજે મૂકી છે: ટૉટોપનું આ મૂલ્યાંકન ડિકન્સની પરિવારની શપડીઓ વાંચ્યા પછી યોગ્ય લાગે છે. अलेकमान्डर इमा [૧૮૦૨ થી ૧૮૭૦). માની કતિને મુખ્ય આધારસ્તંભ તે તેની “શ્રી મસ્કેટિયર્સ? નવલાષા છે, ૧૮૪૪માં તેની આ ઔતિહાસિક નવલકથા બહાર પડી. આ અત્યંત અને રોમાંચક નવલકથામાં ડમાની કીત કાંસની સરહદ ઓળંગી દર યુરેપ અને ખાસ કરીને ઈંૉમાં ખરી જગતની કોઇ કૃતિઓમાં માની ગણના થાય છે. માનવી માટે લગભગ અશકય ગણાય તેટલું બધું તેણે ચાલીસ વર્ષમાં લખ્યું છે. કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો' પણ તેની મશહુર નવલકથા છે. फयोंडर डस्टयेस्की ૧૮૪૪માં રશિયન આજના આગાદી માટેની હિલચાલમાં તે સક્રિય ધો. ૧૮૪૯માં તે સમાજવાદી સ્ટી સર્કલમાં ડાય. કહેવાય છે કે જગતમાં જેટલું અને જે પ્રકારનાં દુઃખાનવિષમતાઓ અસ્તિત્વ ધરાવે છે, એ બધા ડરીને અનુભવ થઈ ચૂકી હતી. પણ એ તપામ દુખ અને વેદનાઓ એની હામ તણી શકશો નહિ. વટું તે બધાથી તેની આંતરિક ગુઢ અદ્ધા અને શાંતિ વધુ તેજવી – વધુ ી બનતી ગઈ. અને પરિણામે જગતને સાહિત્યના ક્ષેત્રમાં “જપરા-વિરાટ પુરુષની ભેટ મળી. ચહદથી અને રસિયા ગુજરાતી વાચકોને આ “ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે!'થી જે આાદક હું, સંતોષ કે ખાનંદ મળે, એ જ છેવટે આ પ્રકારનની ખરી કૃતાર્થતા હશે. આ કાર્યમાં મદદ પહોંચાડનાર સૌને અંત:કરણપૂર્વક આભાર માનું છું અને આ બધા સાહિત-સમ્રાટી અને તેને માતૃભાષા ગુજરાતીમાં ઉતારનારને હૃદયથી કોટી કોટી વંદન કરું છું.' ધરતી પિ અપના ડેરા, સત્યાગ્રહ છાવણી, - પુ. છે. પટેલ - અમદાવાદ-૧૫ તા. ૨૮-૪-૨૦૦૭Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 238