Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 13
________________ નિષ્પક્ષપાતી અધિકારીઓને સમજાવવાની વ્યવસ્થિત કોશીષ કરવી જોઈએ. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસન અને શ્રી સંઘ ઉપર નિયંત્રણ એ “ર મૂત જ અવિષ્યતિ જેવી એક આશ્ચર્યકારક દુર્ઘટના બની છે. એમ સચોટ રીતે સમજવાની જરૂર છે. ૧૬. શ્રમનિરાસ રાજ્ય સત્તાની દરમ્યાનગિરીથી વહીવટો વધારે સારા રહે છે.” એ વાહિયાત દલીલ છે. તે વિના પણ શાસન અને સંઘ શું ન રાખી શકે? આજ સુધી લાખે વર્ષોથી શી રીતે ટકતું આવ્યું છે? ખરી રીતે દરમ્યાનગીરીની પાછળ ધાર્મિક દ્રવ્યની રક્ષાને શુદ્ધ ઉદ્દેશ કયાં છે ? તક આવે બીજે ખેંચી જવા માટે કબજે કરી રાખવાની નેમ નથી એ કોણ સાબિત કરી શકે તેમ છે? કે તેમાં જરૂરી સેવા રાજ્ય સ્થાપિત કરવાની બાબત વિષેનું દુઃખ જણાવવામાં આવે છે. શ્રી શંખેશ્વરજી મહાતીર્થ સં. ૨૦૨૪ જે. વ. ૨ ને પૂ૦ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રી અભયસાગર ગણી ચરણે પાસક નિરૂપમસાગર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 432