Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 169
________________ ૧ ૩૨ ધર્મબીજ સમ્રાવદ સજ્વાશિષ: સત્ય: / શુક્લયજુર્વેદ (૨-૧૦) અમારી ઇચ્છાઓ સફળ બનો. સં જ્યોતિના મૂળ | શુક્લયજુર્વેદ (૨-૨૫) અમે બ્રહ્મજ્ઞાનવાળા બનીએ. લગન્મ જ્યોતિરતા સમૂન | શુક્લ યજુર્વેદ (૮-૫૨) હે પ્રભુ અમે તમારી જ્યોતિને પામીને મૃત્યુના ભયથી મુક્ત બનીએ. વિરવં પુ રામે મિનાતુરમ્ | શુક્લયજુર્વેદ (૧૬-૪૮) આ ગામમાં સર્વ પ્રાણીઓ રોગરહિત અને હૃષ્ટપુષ્ટ બનો. અમૃતીવો મવસ્તુ વિશ્વવે. શુક્લયજુર્વેદ (૨૦-૫૧) સર્વજ્ઞ ભગવાન અમારા માટે સુખકારી છે. ચરોમાદિ દેવદિત થતાપુ: I શુક્લયજુર્વેદ (૨૫-૧) અમે પરમેશ્વરની ઉપાસનામાં જીવન વિતાવીએ. મદ્રા કત કરાતા : | સામવેદ (પૂર્વાર્ધ ૧-૧૨-૫) અમને કલ્યાણકારક સ્તુતિઓ પ્રાપ્ત થાઓ. સં કૃતેર મેમદ અથર્વવેદ (૧-૧-૪) અમે શ્રુતસંપન્ન બનીએ. ગરદા: ચામ તવા અધીરા: ' અથર્વવેદ (૫-૩-૫) અમે રોગરહિત ઉત્તમ વીર બનીએ. તસ્ય તે વાંસ સામ અથર્વવેદ (૬-૭૯-૩) હે પ્રભો ! અમે તમારા ભક્ત બનીએ. નિર્મળ ક મધુમતી વા અથર્વવેદ (૧૬-૨-૧) અમારી શક્તિશાળી મીઠી વાણી કદી પણ દુષ્ટ સ્વભાવવાળી ન બનો. જૈતુ મૃત્યુસમૃત ન [ ] અથર્વવેદ (૧૮-૩-૬૨) અમારાથી મૃત્યુ દૂર રહો, અમને મોક્ષ મળો.


Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180