Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ શરૂઆતથી જ કઈ પણ કહી શકે કે અઢળક દ્રવ્યની વારસ અને અદભુત રૂપસંપન્ન મા-શો અને અદ્દભુત રૂપસંપન્ન તે સાથે ચિત્રકલાકાવિદ બા-થિન પરણીને સુખી થવાને માટે ઈશ્વરને ત્યાંથી સરજાયાં છે. પણ એક નહિ જેવી વાતમાંથી બને વચ્ચે ભેદ થાય છે અને જાણે બને સમજતાં છતાં, કંઈક બન્નેની મરજી ન છતાં, તે વધતો જાય છે. રસશાસ્ત્રીઓએ કામને વામ કહ્યો છે તે અનેક દૃષ્ટિએ સાચું છે. બા-થિનના પિતાને મા-શેના પિતાનું દેવું હતું, તે દેવું ચિત્રો વેચીને ભરી દેવાની બા-થિનની પ્રતિજ્ઞા હતી. પિતાના પ્રેમસંબંધમાં આવો લેણદેણને સબંધ બા–થિન મનમાં રાખે તે વિચાર પણ મા–શયેને અસહ્ય હતો. અલબત એવા પ્રેમમાં લેણદેણનો સંબંધ મનમાં બાંધી રાખવો એ કંઈક અનુદારતા ગણાય અને મા-શેમેને એ અસહ્ય લાગે એ સ્વાભાવિક છે, પણ ઘણીવાર કઈ ભૂલ નિમિત્ત નીચે વધારે ગંભીર રહસ્યલે વહેતાં હોય છે તેવું આ છે. વિશેષ તે એ છે કે બા-થિન તેની ચિત્ર કરવાની લતમાં મા-શેયેના સ્વાભાવિક મુગ્ધ વિલાસ–વિશ્વમ તરફ પણ ઉદાસીન—જાણે તેનાથી અપૃષ્ટ–રહે છે, અને તેને મા-શો યેને ખરો દેશ લાગે છે. અને પ્રેમ હોવા છતાં ભેદ થવાનું ખરું રહસ્ય એ છે કે બા-થિન લગ્નની ખાતર પિતાની કલાને ભોગ–પિતાના જીવનકર્તવ્યને ભોગ આપવા ઈચ્છતો નથી. જીવનની રહસ્યદષ્ટિના આવા ભેદે, જીવનની શ્રદ્ધાના ભેદ, માત્ર તપથી અને બીજાનું જીવન સમજવા જેટલા અભિમાનના સાચા ત્યારથી જ લુપ્ત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 198