Book Title: Buddhiprabha 1962 02 SrNo 28 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 1
________________ The 9026 બુધ્ધિપ્રભા : માસિક : તંત્રીઓ:- પંડિત છબીલદા૨ન કેસરીચંદ સંઘવી. શ્રી. ભદ્રીકલાલ જીવાભાઈ કાપડીઆ પ્રેરક : મુનિશ્રી ત્રૈલાયસાગરજી વર્ષ ૩૯ અંક ૪ 529 સ, ૨૦૧૮ મહા ૧ સળંગ અંક ૨૮ ચિંતન કણિકાઓ ઉપાશ્રય એ સગપણ કે સ’સારની વાતા કરવાના ચારા નથી; મેાક્ષ ગયેલા આત્માએનું એ તે અમર સ્મારક છે.... દેરાસર એ મલ'કાર કે ફેશનેબલ કપડાં બતાવવાના પ્રદશન હાલ નથી, મુક્તિની સાધના માટેનું એ તે સાધનાસદન છે.... કેસર એ ભગવાનના માથાના દુઃખાવા માટેના લેપ નથી; સંસારને ખત્મ કરવાનું એ તા અફીણુ છે.... પૂજા એ પ્રતિમાના અગે કેંસરના લપેઢા કરવાની ક્રિયા નથી; ખૂદ વીતરાગ અનવાની મહાન પ્રક્રિયા (પ્રયાગ) છે. એ તા.... પ્રતિમા એ કાઈ માત્ર શિલ્પનું પૂતળું નથી; એ તેા જીવનની સાધનાનું પવિત્ર પ્રતીક છે....... श्रीकलाससागरसूरि ज्ञानमन्दि श्रीमहावीर जैन आराधना केन् છીયા (પાધીનગર) પિનુંPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 26