________________
The
9026
બુધ્ધિપ્રભા
: માસિક : તંત્રીઓ:- પંડિત છબીલદા૨ન કેસરીચંદ સંઘવી. શ્રી. ભદ્રીકલાલ જીવાભાઈ કાપડીઆ
પ્રેરક : મુનિશ્રી ત્રૈલાયસાગરજી
વર્ષ ૩૯ અંક ૪
529
સ, ૨૦૧૮ મહા ૧ સળંગ અંક ૨૮
ચિંતન કણિકાઓ
ઉપાશ્રય એ સગપણ કે સ’સારની વાતા કરવાના ચારા નથી; મેાક્ષ ગયેલા આત્માએનું એ તે અમર સ્મારક છે....
દેરાસર એ મલ'કાર કે ફેશનેબલ કપડાં બતાવવાના પ્રદશન હાલ નથી, મુક્તિની સાધના માટેનું એ તે સાધનાસદન છે....
કેસર એ ભગવાનના માથાના દુઃખાવા માટેના લેપ નથી; સંસારને ખત્મ કરવાનું એ તા અફીણુ છે....
પૂજા એ પ્રતિમાના અગે કેંસરના લપેઢા કરવાની ક્રિયા નથી; ખૂદ વીતરાગ અનવાની મહાન પ્રક્રિયા (પ્રયાગ) છે. એ તા....
પ્રતિમા એ કાઈ માત્ર શિલ્પનું પૂતળું નથી; એ તેા જીવનની સાધનાનું પવિત્ર
પ્રતીક છે.......
श्रीकलाससागरसूरि ज्ञानमन्दि श्रीमहावीर जैन आराधना केन् છીયા (પાધીનગર) પિનું